SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ક સનાતન જૈન [ ડિસેમ્બર-ફેબ્રુઆરી. સમય ગાળવાના એક સાધન રૂપે નિરૂપયેાગી પણ કોઇ પ્રાકૃત-માગધી શબ્દ આવે એને વાંધા એ ખેદકારક ભૂલ થશે એમ હું માનતા નથી ” હતી. અને વળી આગળ લખે છે કે, હજી કાઇના મનમાં એ વાંધા હાય તા ભૂલ છે. ઉલટુ "" એકંદર એક વાત તા સર્વત્ર નિર્વિવાદ જણાય છે કે રામ કે યુધિષ્ઠિર સર્વ જૈન જૈન સાહિત્યતા, માગધી, પાકૃતના, હેમચંદ્રાધર્મોનુયાયી હતા. એવી રીતે આ વિક્રમ ચિરત્રમાં વિક્રમ પણ જૈનહાવાનુ લખેલ છે.” ચાર્યની દેશી નામ માળા તથા તેએના અપભ્રંશીય પ્રાકૃત આદિના ઉપકાર માનવાના છે કે એથી ગુજરાતી ભાષાને પેષણુ મયું. આપણા મુરબ્બી પ્રમુખ રા. રા. કેશવલાલ ધ્રુવે ગઇ કાલેજ આપણને આ સવિસ્તર જણાવેલુ' છે. આમ જૈન સાહિત્ય તા ગુજરા તી સાહિત્યને સર્વથા ઉપકાર રૂપજ થયુ છે, અને મરહુમ શ્રીયુત્ ગાવર્ધનરામે જૈન સાહિત્યના અભ્યાસ કર્યો એમાં એઆ ઉંડા ઉતર્યા, તેથી જૈન સાહિત્યને ન્યાય આપવા રૂપ શબ્દો પ્રથમ પરિષના પ્રમુખ સ્થાનેથી તેઓએ ઉચ્ચાર્યા. તેમને હજી એ સાહિત્યમાં ઉંડા ઉતરવાના જોતા અવકાશ મલ્યું હતું, તે અમને આશા છે કે એએ જૈન સાહિત્યને બહુ વિશેષ ન્યાય આપત. જૈતામાં તેા દેશ ભાષાને પુષ્ટ કરવાનેાજ પ્રચલિત માર્ગ છે. આ ગ્રંથ શામળભટ્ટની બત્રીશ પુતળીની વાર્તાને મળતા આવે છે પણ આમાંને વિષય અને એ વિષય સર્વથા ભિન્ન છે. સામળભટ પછવાડે થયા છે, તેમજ શ્રો ગુણવિજય ગણિએ સિહાસન ત્રિશિકાં નામે સંસ્કૃત કાવ્ય આ પૂર્વે ધણા વખતે લખેલ છે.” ti ટ્રા ગ્રંથ આ બધા ગ્રંથનુ પ્રાચીન ગુજરાતી વ માન ગુજરાતીની સાથે Shakespeare's English, અને Fa rie Queen English, Modern English ( અ. ચીમ ઇંગ્રેજી ) ની સાથે જે સબંધ ધરાવે છે તેવા સબધ ધરાવે છે. જૈન સાહિત્યને ગુજ રાતી સાહિત્યથી દૂર રાખવામાં મરહુમ નવલ. રામ આદિ તરફથી એવી ટીકા કરવામાં આવી હતી કે જૈન સાહિત્યમાં માગધી પ્રાકૃત શબ્દો જેવા કે નગરને બદલે “નયર” સાગરને બદલે “સાયર” એમ આવે છે. પણ આ એનુ માનવું ભૂલ ભરેલુ હતુ. તેઓએ તે। જવુ જોઇતુ હતુ કે એ ગુજરાતી ભાષા છે કે નહિ ચિત ભિન્ન ભિન્ન નવા શબ્દો આવે તે તે ગુજરાતીનુ ગારવ વધારવા Enriching Gujarati) રૂપ હતું. ફારસી શબ્દો દાખલ થાય, ઈંગ્રેજી રૂઢ થાય એના વાંધા, નહિ, ` દા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat p પ્રાચીન ગુજરાતી અને વર્તમાન ગુજરાતી. શા સબધી ¿ ગુજરાતી ભાષાને જેને ાષણ આપ્યું. .. કેમકે તેઓના ઉપદેશક વર્ગ જાણે છે, કે ઉપદેશ તેા જે ભાષામાં જેનેાની દેશ ભાષાને લોક સમુદાય નિષ્ણાત પોષવાની શૈલી-રૂઢિ, હેાય તેમાંજ ધટે નહિ તા ભેંસ આગળ ભાગવત્ ” અથવા. casting pears to swine. જેવુ થાય. જૈનાના થાસ્રા મુખ્ય ભાગે પ્રાકૃત માગધીમાં છે, તેનુ એક કારણુએ ભાષાનાં પવિત્રતા, ગારવ તથા પરંપર . આમ્નાય ગણવા સાથે એમાંથી ખીજો ધ્વનિ એક નીક ળે છે, તે આ જૈનાના શ્લેાકથી સમજાશેઃ— बाळ स्त्री मूढ मूर्खाणां नृणां चारित्रकां' ળાં / મનુબહાર્ય, તત્ત્વજ્ઞ સિદ્ધાંત પ્રાતઃ tt www.umaragyanbhandar.com ر
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy