SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ જન સાહિત્યને ડીસેમ્બરથી ફેબરૂઆરી. ] આવૃત્તિ બહાર પડયાં પહેલાં તા રા. સા. મહીપતરામ દેહ છે.ડી ચાલી ગયા. પણ મને રા. સા. મહીપતરામની સરળતાને અંગે બહુ માન ઉપજે છે. પેાતાની થયેલી ભુલ, તેમજ તેનું કારણુ કબુલ કરી બતાવી આપ્યું ! એ. મના સુપુત્ર આપણી સમીપે બિરાજેલા આ શ્રીયુત્ રમણભાઋએ એ સુધારા કરવાનું કબુલ કરી જૈને આભારી કર્યા છે. ગુજરાતીમાં ફાળા તુ છે. એ સાહિત્ય એકતા વિશાળ રહ્યું, ખીજી ગહન રહ્યું અને એ અંગે બેઇતી શેષ ખાળેા અધુરી એથી એનાં તત્વાનુ વાસ્તવિક સ્વરૂપ શુ છે એ સબંધી અજ્ઞાનતા રહે એ સ્વાભા વિક છે, અને પાશ્ચાત્ય વિદ્વાનેાની શુભ લાગણુ જૈન તી શકયું ન હેાય, તેમાં આ અજ્ઞાનતા કદાચ્ એક કારણ ગણી શકાય. બધુએ ! આ ટીકા આપણા આ મૂલકના ગુર્જર વિદ્વાનને અત્રે પણુ લાગુ પડી શકે. વળી કાવ્યદેાહન આદિમાં જૈન કવિયાએ કરેલાં કાવ્યેના નમુના નવુ ! આ બધાંનું કારણુ આપને એ લાગશે કે, જૈન સાહિત્ય બહેાળુ જૈનસા હિત્ય પ્રતિ છતાં જોઇએ તેટલું પ્રસિદ્ધિ જતી કે સાધુ? જરૂ- આપતાં કર્તાને ગારજી રીઆત સુધારે કે જતી કહેલા છે. e, પામ્યું નથી. પ્રસિદ્ધિ પામેલા લાક લાગણી નહિ પ્રતિ પણ હજી લાક વલણ બહુ થયું નથી. Imperial હાવાનાં કારણેા. Gazetteer of India ની છેલી આવૃત્તિમાં Jainism જૈનીઝમ અંગે લખેલુ છે કેઃ— It is only in recent years that ;the vast and_intricate literature of Jainism has been partially explored, and there is still much to be done in the way of translation and investigation before the History of the Order can be written. This ignorance of the real nature of its teachings is perhaps one cause of the con tempt which the order has excited among some Western Scholars.'' (Imperial Gazettere 1907, Edition Vol. I, ) જૈન ધર્મસબંધી સાહિત્ય વિશાળ, તેમજ ગહન છે, અને તેની શેાધ બહુ ઘેાડી થયેલી છે. અને તે પણ ચેડુક થયાં એટલે તે ધર્મ સંબંધી તિહાસ યાજ્જા પૂર્વે પાંતર અને શેષખેળપે હજુ ઘણું કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૯૫ tr g• વિનય વિજય ગેારજી હતા.” પણ તેઓ ગેરજી કે વર્તમાનમાં ખાટે ખ્યાલ કરાવનારા જતી નહેાતા; તે ખરા યતિ હતા. ધરખાર ત્યાગી સ્વપર હિતને માટે ઉદ્યુત થએલા, પ્રાયઃ નિસ્પૃહ વૃત્તિવાળા, આત્મહિત સાધનારા સાધુ હતા. જૈન સંન્યાસી હતા. તેને લેાકામાં ખાટી છાપ વિપરિત સંસ્કાર પાડનાર જતી કે ગાજીનું નામ આપવું એ યોગ્ય નથી. આ નામ વાયડું થઇ ગયું છે. આ પણ ઉપલા કારણે થએલું છે: પશુ એ સુધરશે, શ્રી રામચંદ્રના વિક્રમ ચરિત્ર નામના ગ્રંથ દર્શિકામાં સંવત્ ૧૪૯૦ : માં લખાયલા જૈન ઐતિહાસિક ગ્રંથ વિક્રમ ચરિત્ર. છે. એની પ્રસ્તાવનામાં મરહુમ પ્રે. મણિભાઇ લખે છે કે “ જૈનેએ ઇતિહાસને કામ લાગે એવી કેટલીક વાતાના તેમના અનેક મથામાં સંગ્રહ કર્યો છે. અને ગુજરાતના ઇતિહ્રાસ પરત્વે તેમના જેવા પ્રથામાંથી કેટલીક અમૂલ્ય સહાય મળે છે, એ વાત. ઉપકાર. સાથે સ્વીકારવા જેવી છે.” વળી આગળ લખે છે કે “ આ પુસ્તકમાંની વાર્તાની કપના વાર્તા વાંચવાના શેખ રાખનારાને ખાધ સાથે www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy