SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર-ફેબ્રુઆરી. મુખ્યલેખ. ૧૭૧ મનસુખભાઇ જેવા ધારે, તે એકલા પોતે જ સ્થાનકવાસી ભાઈઓની કેન્ફરન્સની બીજી પિતાની મીલમાંજ એટલા માણસો ને ઉઘાગે બેઠક રતલામ ખાતે લગાડી દુખદ સ્થિતિથી દુર કરી શકે તેમ છે. રતલામ સ્થાનકવાસી મળવાની છે. અમે કન્યાવિક્રય કરનારાઓને ગાળે ભાંડવામાં આવે કેનફરનસ. ઉપર જેજે સુચ. અથવા તિરસ્કાર બતાવવામાં આવે કે, ન્યાતના નાઓ મંદીર માર્ગ પ્રતિબંધે કરવામાં આવે, પરંતુ કન્યાવિય ભાઈઓની કોન્ફરન્સ જોગ કરી તે સઘલી તો ત્યારેજ અટકી શકશે કે, જ્યારે તેઓની સૂચનાઓ મુખ્યપણે સ્થાનકવાસી કેન્ફરન્સને આર્થિક સ્થિતિ સુધારવાની મહેનત લેવામાં માટે પણ છે. એ કોન્ફરન્સને અંગે એકજ સુચના કરવાની વિશેષમાં છે. તે સુચના તેઆવે. પુત્રી વિક્રય કયાં કયાં થાય છે? શા એાએ સ્થાપવા ધારેલ “ત્રેનીંગ કોલેજ” ને કારણોથી થાય છે? કઈ રીતે અટકી શકે એવી માટે છે. એમ જણાવવામાં આવે છે કે, ધાબાબતેની ખાસ ઊંડાણમાં ઉતરી તપાસ ર્મિક શિક્ષણ આપવા માટે શિક્ષા ગુરૂઓ કરનાર કમિશન જૈન કોન્ફરન્સ નીમવાની ખાસ ઉત્પન્ન કરવા માટે આવી એક સંસ્થાની જરૂર છે. ભાવનગર અને રતલામ કોન્ફરન્સ જરૂર છે. અમને એમ લાગે છે કે, આવી આ જાતની શરૂઆત કરી. બીજી માટે સુચના પણ એક બીજી ક૯૫ના રમત પેઠે એક રમત છે. જેઓએ દેશની સ્થિાતની સાથે માટે દાખલો બેસાડશે. શેઠ મનસુખભાઈ પ્રેક્ટીકલ કાર્યના હિમાયતિ હોઈ તેઓ અનુ- ઇતિહાસનો અભ્યાસ કર્યો હશે તેઓ જાણતા આગળ વધવામાં લાભ છે એવો દેશ સ્થિતિના ભવીઓનું આવું એક કમિશન નીમાવી પિન હોવા જોઈએ કે વ્યવહાર શિક્ષણ સાર્વજનિક તાની પ્રેકટીકલ કાર્યની ઈચ્છા અમલમાં મુકશે શાળાઓ અને કોલેજો દ્વારાએજ લેવાયાથી એવી અમે ઉમેદ રાખીશું. દરેક કેમ પોતે આગળ વધી શકે છે, અને તેથી અંતર્ગત દેશને પણ ફાયદો થાય છે. આમ હોવાથી જે શિક્ષા ગુરૂઓ તૈયાર કરઅમે ભાવનગર કેન્ફરન્સની ચચાને બાજુ વાનું ધારવામાં આવે છે. તે શિક્ષા ગુરએ એ મુકીએ ને ૫- તેજ ઉપયોગી થઈ શકે છે, જે સાર્વજનિક ભાવનગર લટીયર, હેલાં એક નાની શિક્ષણ મૂકી દઈ સાંપ્રદાયિક શાળાઓ સ્થાપી બાબત ઉપર બે- તેમાં એકમાગ સાંપ્રદાયિક શિક્ષણ આપલવાનું રહી જાય છે તે બોલીએ. દશ દશ વામાં આવે. આવા સાંપ્રદાયિક શિક્ષણથી હજાર રૂા. જેવી મોટી રકમ ધામધુમ કરવાના પ્રજાની મુળ વિચાર કરવાની બુદ્ધિનો નાશ કામમાં વાપરવાને એક ગૃહસ્થ તૈયાર થાય; થાય છે; અને દેશની બીજી પ્રજાઓથી અતઅને બિચારા માત્ર ઉત્સાહ અને ધર્મ પ્રીતિના ડાપણું સેવવાનું થાય છે. અમે આ વિષયમાં કારણે ડેલીગેટોની સેવા કરવા તત્પર થનારા ઘણું બોલવા ઇચ્છીએ છીએ, પરંતુ બીજા ગરીબ યુવાનોને વોલન્ટીયરના કપડાં તૈયાર ક- પ્રસંગે તેમ કરીશું. અત્યારે એટલુંજ કહીશું રવાનો ખર્ચ, માથે નાંખવાને વિચાર રાખ- કે, કોઈ પણ વિચાર બાંધવા પહેલાં સર્વ વામાં આવે એ આપણી કદર બુજવાની શ- દેશીય અનુભવીઓની પરીક્ષામાંથી પસાર કિતને નીચું જોવાડનારી બને છે. પાંચસૅ કરાવ્યા પહેલાં એવું સાહસ કરવું તે રાષ્ટ્રીય સાતમેં રૂ. ના ખર્ચને લોભ એ એક નવાઈ સ્થિતિને ગંભીર હાનિ કરવા બરાબર છે. અમે જેવું લાગે છે ! રતલામ અને ભાવનગર કોન્ફરન્સની સંપૂર્ણ ફત્તેહ ઈચ્છીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy