SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર-ફેબ્રુઆરી મુખ, ની સત્તા અનયાયીઓ ઉપર રાજકર્તા પ્રકારે ચારિત્ર પાલન થાય છે. જે જ્ઞાનસંપત્તિ કરતાં પણ વધારે એવી એક ઇશ્વરી સત્તા નિર્મળ હેય તે ચારિત્ર પણ એને અનુકુળ પ્રવર્તે છે. આવી ઇશ્વરી સત્તાની પ્રવૃતિના ઓળખાય અને પળાય છે. ચારિત્રસંપત્તિ કારણે અંધ શ્રદ્ધાવાન અનયાયીઓ, પોતે જ કે જ્ઞાનસંપત્તિના પરિમાણમાં જ હોય છે. જેને અનુસરે છે એવા ગુરૂ વર્ગના વિચારમાં છતાં પણ આટલો ગર્વ લીધા વિના ચાલતું સર્વસ્વ માની લઈ, દિવસને રાત્રી કહેવી હોય નથી કે, જિનેશ્વરોએ એવી અદ્વિતીય ચારિત્ર અથવા રાત્રીને દિવસ કહેવો હોય તે પણ યાજના કરી છે કે, અત્યારે ગમે તેવી ચારિત્ર કહે છે. આવી અંધ શ્રદ્ધા વેતામ્બરોમાં ને વિષે શિથિલતા આવી ગઈ હોય તોપણ ચિત્યવાસીઓના બળ સમયથી પેદા થયેલી તેના થયેથી તેના બે ભાંગ્યું તેય ભરૂચ” એ કહેણું અનુસાર સામે ગમે તેવા પ્રકારનું શિર્ય બતાવવા છતાં દિગમ્બરોએ દેશકાળાદિને ઓળખ્યા વિના જેની તે અત્યાર સુધી આપણામાં ઓછે વધતે અંશે છે ઉપેક્ષા કરી એવી લેક ધર્મને માટે પરમ આવવારસા રૂપે ચાલી આવે છે. અને જ્યાં આવી સ્પકતા શ્વેતાંબર દશા ચારિત્ર અત્યારે બીજા ઇ શ્રદ્ધાની હાજરી હોય ત્યાં પછી શ્રદ્ધા રાખનાર પણ દર્શન કરતાં શ્રેષ્ઠ છે. અમે ઉપર કહ્યા એવા ગૃહસ્થ વર્ગમાંથી વિદ્વાનો કયાંથી ઉત્પન્ન પ્રમાણે અમારી પામર સમજણને એમ લાગે છે થાય ? કે, નિર્બળ ગ્રહસ્થ સમુદાય નિબળે સાધ, સમૂાય એ તો દુઃખ લાગે, અથવા ન સહન ઉત્પન્ન કરે છે, કેમકે તેમાંથી (ગ્રહસ્થ સમાયથાય, પણ આપણે નિહાળીએ છીએ કે મોટે માંથી) તેને (સાધુ સમુદાયને) પેદા થવું પડે છે, ભાગે સાધુ વર્ગમાંથી પણ જ્ઞાનસંપત્તિ તેમ અમને એમ પણ લાગે છે કે જે બહુજ જુન થઈ ગઈ છે. ન્યુન થવી જોઈએ સાધુ વર્ગ જ્ઞાનસંપત્તિમાં હોય છે તેને પરિમા એ સ્પષ્ટ છે, કેમકે શ્રાવક સમુદાયમાંથી જ ણમાંજ શ્રાવક સમુદાય પણ જ્ઞાનાદિસંપત્તિમાં સાધુની ઉત્પત્તિ છે. અને શ્રાવક સમુદાય જે આ સ્થિતિ ધરાવે છે. એક મુખ્ય નિયમ તરીકે જ્ઞાનમાં નિર્બળ હોય તે પછી સાધઓની ઉ. અથોત ઉત્સર્ગભાવે જોઈએ, તે શ્રાવક સમદઉપત્તિ પણ તેને અનુસરી થવી જોઈએ. અમે ય સાધુ મહારાજ કરતાં જ્ઞાનસંપત્તિમાં આ આ બાબતમાં અહીં વિસ્તારથી વિવેચન ન સામર્થ્ય ધરાવનાર હોય છે, અને હવે ઈકરતાં આ વાતની સિદ્ધિ અમે ગયા વર્ષના એ, કેમકે સાધુસમૂહ વકતા તરીકે છે “મમાં “ શ્રી દિગમ્બર સંપ્રદાયની પેઠે છે. અને શ્રાવકસમૂહ શ્રેતા તરીકે છે. અને હું તામ્બર સંપ્રદાયમાં સાધુઓનો વિશેષે લોપ મૂક્ષ વકતા કરતાં શ્રેતા ઉતરતી પંકિતમાંજ થવા સંભવ છે કે?” એ મથાળાના અમારા જોઈએ; જે સાધુ મહારાજની જ્ઞાનસંપત્તિની એક મુખ્ય લેખમાં કરી છે તે વાચકને વિચાર સ્થિતિ પૂર્વના સમય કરતાં બહુધા વિશેષ લિવા વિનવીએ છીએ. જેમ જ્ઞાનસંપત્તિ સાધુ. બળતા પામી હેય, તે શ્રાવક સમૂદાયની તે, એને વિષે નિર્બળ થઈ છે એ સ્પષ્ટ છે તેમ પરિમાણમાં ઘણી જ વિશેષ નિર્બળતા પામવી આ પણું સ્પષ્ટ છે કે, જ્ઞાન સંપત્તિ ઉપર જોઈએ, એમ કહેવામાં આવે છે કે, આ વહતચારિત્ર ઓળખ અને ચારિત્ર પાલનને આ પહેરે (વટતી જતી સ્થિતિનો સમય) છે એટ. ધાર રહે છે. જે જ્ઞાન સંપત્તિ હોય તેજ લે દિવસે દિવસે સાધુજી અને તેની પાછળ ચારિત્ર કેવા પ્રકારનું જોઈએ તેની ઓળખાણ શ્રાવક વર્ગ પણ જ્ઞાન સંપત્તિમાં ઘટતું રહે થાય છે, અને તેની ઓળખાણ થયે તથા જઈએ, અને જે ઘટવાના પ્રવાહમાં રહેતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy