SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સનાતન જન | ડિસેમ્બર-ટ્યુઆરી, વતી હોય અને તેની ઉપેક્ષા કરવામાં આવે. પરિણામે દિગંબરામાં અનેક મહાન ગૃહસ્થા, છતાં પણ તે બીજ આકારે સ્વીકાર્યા વિના ચાર્યો, પંડિત, વગેરે. ગૃહસ્થ સમદાયમાં, ચાલતું નથી, અને જો સ્વીકારવામાં ન આવે ઉત્પન્ન થયા છે. - તે તેનું ફળ ઘાતક આવે છે. દિગમ્બર દશા શ્વેતામ્બરોમાં મુનિના આશય અને ઉપર દઢ રહેતી વખતે દિગંબરોએ તે વખત- અવલંબન રૂ૫ બળવાન સહાયતાના ની ભવિષ્યની ન ચાલી શકે તેવી જરૂરીઆ કારણે સ્વાશ્રય અને સ્વાવલંબન ઉપર તેને વિચાર ન કર્યો કે, લોક ધર્મ માર્ગના આધાર રાખનાર શ્રાવક સમૂદાય ઉત્પન રક્ષણ માટે શ્વેતામ્બર જેવી મુનિ દશાની પણ ન થશે. જેનું પરિણામ તે સંપ્રદાયમાં જ્ઞાન આવશ્યક્તા છે. આ વિચાર ન કરવાના કારણે માર્ગ શ્રાવક સમુદાયને વિષે નિર્બળ થઈ જતાં વેતામ્બર દશા જેવી લોક ધર્મ માર્ગની રક્ષ- માન ઉપજાવે તેવી સંખ્યામાં ગૃહસ્થ વિદ્વાને કે દશા પ્રત્યે દિગમ્બરની પ્રથમ તે ઉપેક્ષા ઉત્પન્ન ન થવારૂપ આવ્યું. એક તરફથી આ રહી, પરંતુ ક્રમે ક્રમે એ જરૂરીઆત તેણે રીતે ગૃહસ્થ વિદ્વાનોની ઉત્પત્તિ થવાનું બંધ આકાર ફેરે સ્વીકાર્યા વિના ચાલ્યું નહીં. દિગથયું; અને બીજી તરફથી જે થયું કે, પરાવમ્બરોમાં એક ચહરWાચાર્ય નામનું પદ છે. લેબની અને જ્ઞાન ભરપૂર નહીં એવા શ્રાવક જે પદ ધારી મહાશયો પ્રતિ શ્રાવક સમૂ- સમુદાયમાં પરાશ્રય અને પરાવલંબને માત્ર દાય નમસ્કરાદિ ભાવે વર્તે છે. બહુધા આ શ્રદ્ધા ગુણજ ઉત્પન્ન કર્યો. શ્રદ્ધાનો એ ગૃહસ્થાચાર્યો વેતામ્બર કરતાં કંઈક વિશેષ સ્વભાવ છે કે તે જેના પ્રત્યે સ્થિર કરવામાં આકરી પ્રતિમાઓ ( પડીમાઓ ) ધારી આવે છે તે વર્ગ જ્ઞાનમયી હોય તે પરમહોય છે, અને તે ધર્મ પ્રભાવ અથે ન ચાલી પકારક ફળ અપાવે છે; એટલે શ્રદ્ધા ગુણની શો એવી આરંભ ક્રિયાઓ કરાવે છે. વેતા પ્રસંશા કરવી યોગ્ય છે, પરંતુ શ્રદ્ધા યોગ્ય મ્બર મુનિ કરતાં કેટલેક અંશે જનતાવાળું પાત્ર પ્રત્યે સ્થિર કરવામાં આવે છે કે અમે ચારિત્ર આ ગ્રહસ્થાચાનું હોય છે. આવા પાત્ર પ્રત્યે તે નક્કી કરવા માટે તે તરવસં. પ્રકારના ગ્રહસ્થાચાર્ય પદનું તત્વ દિગમ્બરો સર્ગિત હેવી જોઈએ. મતલબ કે શ્રદ્ધા એવા ને સ્વીકારવું પડયું; એટલે કે આકાર. કેરે પ્રકારની જોઈએ કે, જેમાં તવોના અંશે વતામ્બરના વિચારને અનુકળ લેક ધર્મ રક્ષ- રહેલા હોય; જે તત્વોના અંશે તેમાં ન હોય | માટે એવું આ ગ્રહસ્થાચાર્યનું પદ તેને તે તે જડવવાળી શ્રદ્ધા કહેવાય છે. જો કે કબુલવું પડયું. ગમે તે દિગમ્બરોએ આકાર સર્વથા અનાસ્થા હોય તેના કરતાં જડત્વવાળી રે શ્વેતામ્બરોના અભિપ્રાયનુકુળ દેશકા- શ્રદ્ધા હોય તે પણ ઉપકારક છે, છતાં જડત્વળાદિની જરૂરીયાત માટે આ ગ્રહસ્થાચાર્યનું વાળી શ્રદ્ધાના પરિણામે જ્ઞાનને અંધકાર. પદ સ્વીકાર્યું; અથવા તે એવા પદની રચના થઈ જાય છે, અને જ્ઞાનને અંધશ્રર થતાં તેઓએ દેશકાળાદિની હાજત ઉપરથી ન કરતા શ્રદ્ધા રાખનાર વર્ગ પ્રત્યે, જેના પ્રત્યે શ્રદ્ધા સ્વતંત્રપણે કરી હોય પણ આટલું તો ખરૂ રાખવામાં આવે છે તે વર્ગ, સત્તા ધારી થઇ છે કે, દિગંબર મુનિના અભાવે, અને લોક જાય છે. આપણે સર્વ કોઈ જાણીએ છીએ માર્ગના હિતાર્થે આવા પદની લેજના કરવાથી કે કેટલાક ભકિત (લોક દૃષ્ટિની ભકિત) ગૃહસ્થ વર્ગ પોતાના આશ્રય અને અવલંબન ભાગે પંથેના અનુયાયીઓમાં . જડત્વવાળી ઉપર ઉભા રહેવાનું શીખે અને તેને જ શ્રદ્ધાના તત્વને લઈને તે. ભકિત ભાગના ગુરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy