________________
૧૪૨
સનાતન જૈન.
એટલે જેટલુ મલવુ જોઇએ તેટલું મળતુ
નથી.
ગ્રંથકાર વળી કહે છે કે,
અને
જેટલી દુષ્ટ વસ્તુ જગમાં છે તેટલી . વસ્તુવડે તે દુષ્ટ માર્ગને પામેલા એટલે ઉન્મા ગે ચાલનારા એવા લિંગધારીઓનું મન કર છે. જો અતિશય ક્રર વસ્તુવડે તે લિગધારીઆનું મન ન નિપજાવ્યુ હાત, તે। તેમના મનની અતિશય ક્રૂરતા કયાંથી હાત, કારણુ કે, ખીજાં સાધારણુ લાકના મનને જે વસ્તુ સામગ્રીથી બનેલી છે તે વસ્તુ સામગ્રીથી તેના મન બન્યાં હાત તા આ પ્રકારની જે અતિ
જેઓએ દરેક ધર્મના ધર્મગુરૂ ઉપદેશ લેનાર વર્ગ વચ્ચે ભૂતકાળમાં માપ લે”ના સૂત્રના ભંગ થવાથી થયેલ ખેંચતાણુના ઇતિહાસના અભ્યાસ કર્યો હશે તેને માલમ હશે કે, દરેક ધર્મમાં એવા અનેક પ્રસંગા બ ન્યા છે કે, ઉપદેશ લેનાર વર્ગને જ્યારે જ્યારે પેાતાને આપ લે”નુ સુત્ર ઉપદેશ તરફ થી અખંડપણે સચવાતું નથી એવુ ભાન થયેલું ત્યારે ત્યારે પરસ્પર સેબ્સસેવકભાવ આ થઈ ગયેલા. તે એટલે સુધી કે, ઉપદેશ લેનાર જે સ મુદાયના પૂર્વજોની જે ઉપદેશ દેનાર સમૂદાય પ્રત્યે ઇશ્વર તૂલ્ય શ્રદ્ધા હતી એ દૂર થયેલી; એટલુંજ નહીં પણ તે પ્રત્યે તિરસ્કાર થયેલા. ખીજા ધર્મના દાખલાઓ ટાંકવાનું નહીં કરતાં માત્ર જૈનનાજ દાખલા ટાંકવાનું કરીએ. ચૈત્યવા સીએ પ્રત્યે શ્રદ્ધા દૂર થઇ વા તિરસ્કાર થયેલા તે નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ-કર એવુ લિ ંગધારીઆનું મન છે.”
A
...
ક્ષય કરતા તે ન હોતઃ કારણ કે જેવું કારણ તેવુ કા હૈાય છે. કાણુના ગુણ કાર્યમાં આવે છે, કેમકે વડના ખીથી લીંબડાને અ ક્રૂર નીપજતા નથી. જે સમસ્ત કાલકૂટ ઝેરના
આકરા ૬ળીઆથી નવપલ્લવને તત્કાળ નાગ કરે
ના શિષ્ય મહાકવિ શ્રી જિનવલ્લભસૂરિ પ્રણીત સધ્ધ પટ્ટેક” ઉપરથી નીચલા શબ્દે લઇએ છીએ તે ઉપરથી ૨૫થ જણાશે
“ એ લિંગધારીઆ તા. સર્વ પ્રકારે જિન માર્ગના વૈરી છે. એટલે ભગવતના માર્ગના બૈરી છે. તે ઉલટા જૈન દર્શનના ઉપહાસ કરાવનારા છે. જૈન દર્શનને સન્મુખ થયેલા છે. તેમનુ વિમુખપણું કરવું ઇત્યાદિ દોષે કરી જિનશાસનના હાનિ કરવાના કારણિક છે માટે વસ્તુતાએ એ લિ ંગધારી જિન મતના ઉ
ચ્છેદક છે; કારણ કે તે લિંગધારીઓના અપરાધે કરી ચંદ્રમાના કિરણ જેવું ઉજળુ જિન શાસન તેને વિષે લેાક ઉપહાસ કરે તથા જૈન માર્ગથી વિપરીતપણું પામે ત્યાદિ ઇત્યાદિ દોષ પ્રગટ થાય છે. આ કારણથી સિદ્ધાંતને વિષે એવા પુરૂષા અનતસ સારી હ્યા છે; કારણ કે અતિશ્રય-મહા પાપી છે તેથી* -
[ ડિસેમ્બર-ફેબ્રુઆરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
એવું જે વિષ, તેવુ લિંગાધારીઓનુ મૃત બને છે; અર્થાત્ કાલકૂટ ઝેરથી પણુ અતિશય
સમરત કાળકૂટ પ્રેમથી પણુ લિંગધારીના મનની ક્રૂરતા નથી બતાવાતી એમધારી ગ્રંથકાર કહે છે કે,
ઝેરી સર્પના સમૂહ વડે, સમસ્ત ક, સમસ્ત “ સમસ્ત પાપના સમુહવડે, સમસ્ત મહા મનની પીડા અને સમસ્ત રાગ તથા પાપગ્રહ એ સર્વે દુષ્ટ સામગ્રીવડે એ લિંગધારીઓનુ સારા માર્ગોને હણનારૂ મન નીપજયુ છે.”
લિ...ગધારીઓના વચન પણ સાંભળવા યેાગ્ય નથી એમ બતાવતાં આચાર્ય મહારાજ કહે છે કે,”
“ એ લિંગધારીઆ નિશ્ચયે જિનમાર્ગ પ્રત્યે દુષ્ટ છે. એ લિંગધારીઓના ઉન્માર્ગ પ્રતિ પાદન કરનારાં વચન પેાતાને કાને જે સાંભળે છે તે પુરૂષ કાનવાળા ક્રમ કહેવાય? વળી હ્રદય સહિત. પણ કેમ કહેવાય ? જે હ્રદય શૂન્ય હાય તેને હૃદય. સહિત ષણુ પ્રેમ છીએ ?”
www.umaragyanbhandar.com