SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર-ફેબ્રુઆરી.] મુખ્યલેખ. દેવામાં તત્પર છે. તે આત્મા મુનીશ્વમાં પ્ર. “અને તપ અને જે ઉવેતન, ઉદ્યોગ, નિર્વમન ઉપાધ્યાય પરમેષ્ઠી કહેવાય છે તે માટે “ હા, સાધન અને વિસ્તરણ છે તેને સત્પતેઓને તે અર્થે હું નમસ્કાર કરું છું. એ આરાધના કરી છે. આ બહિરંગ દર્શન શ્રીમદ્ બ્રહ્મદેવજી આ વ્યાખ્યાને વિસ્તાર “જ્ઞાન, ચારિત્ર અને તપ ભેદથી ચાર પ્રકારની કરતાં કહે છે કે “જે બાહ્ય તથા આભ્યન્તર આરાધના તથા સમ્મ, દર્શન સમ્ય જ્ઞાન, “રૂપ રત્નત્રયના અનુષ્ઠાનથી યુકત છે. અને “ર્થાત નિશ્ચય વ્યવહાર સ્વરૂપ સમચારિત્ર અને સતપ એ નિશ્ચય નથી રત્નત્રયના આભ્યન્તર ચાર આરાધનાના બળથી અર્થી “સાધનમાં લાગેલ છે, જીવ અછવાદિ છ દ્રવ્ય, ત બાહ્ય તથા આભ્યન્તર મોક્ષ માર્ગદ્વારા પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદા “જે વીતરાગ ચારિત્રના અવિનાભૂત નિ જશુદ્ધ, “ર્થોમાં નિજશુદ્ધ આત્મ દ્રવ્ય, નિજ શુદ્ધ આત્માને સાથે છે તે સાધુ પરમેષ્ઠી છે; જીવાસ્તિકાય, નિજશુદ્ધ આત્મતત્વ અને “ અને તે અર્થે તેઓને મારા સ્વભાવથી ઉ. નિ જશુદ્ધ આતમ પદાર્થ જ ઉપાદેય છે; અન્ય સર્વ ત્યાગવા યોગ્ય છે; આ વિષયને તથા “ પન્ન શુદ્ધ એવા સદાનન્દની અનુભૂતિ લક્ષઆજ રીતે ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મોને જે “ણ ભાવ નમસ્કાર તથા દ્રવ્ય નમસ્કાર છે.” “નિરન્તર ઉપદેશ દે છે તે નિત્ય ધર્મોપદેશ આપણે ઉપર કહી ગયા કે આચાર્યથી દેવા માં તાર કહેવાય છે; આ કારણથી સાધુ પર્યત પ્રત્યે આપણે એવભાવે “નિત્ય ધર્મોપદેશ દેવામાં તનપર એવા જે વર્તવાનું છે; તેઓ અને આપણી વચ્ચે સેલ્ય જ આત્મા છે તે પાંચ દ્રિાના વિષયને જીત- સેવક ભાવને સંબંધ વર્તે છે. તેઓ આપણા “વાથી નિઃશુદ્ધ આત્મામાં પ્રયત્ન કસ્વામા સેવક ભાવ પ્રત્યે ઉદાસીન અર્થાત ઈચ્છારહિતતાર એવા યતિવર (મુનિવર) ના પણે વર્તવા ગ્ય છે. આપણી અને તેઓની “મધ્યમાં વૃષભ અથત મહાન ઉપાધ્યાય વચ્ચે જે સેવ્ય સેવક સંબંધ વે છે, “પરમેડી છે. તે ઉપાધ્યાય પરમેષ્ઠીઓને મારા તે આપણી અને તેઓની વચ્ચે દ્રવ્ય તથા ભાવરૂપ નમસ્કાર હો.” “ આપ લે ” ના સત્રનું અને પગલાં સાધુ મહારાજ એ ઉપદેશકને ત્રીજો પ્ર સમાન અનુસરણ થવું જોઇએ. તેઓ આપણી કાર છે. નેમિચન્દ્રજી તેઓનું સ્વરૂપ નીચે પ્ર- સેવાની ઇચ્છારહિત હોવા જોઈએ એ માણે દર્શાવે છે. કારણે આપણી સાથે તેઓના વ્યકત ' અર્થાત કરાર નથી, કેમકે ઈચ્છા હોય ત્યાં જ રંપરા ની મજા મજાવવત્ત તો વ્યકત કરાર સંભવે છે. તેના ઉપર બતા વેલાં સ્વરૂપમાં વર્ણવેલ ગુણને માટે આપણે સાધરિ વિરુદ્ધ કાર મુનિ નો તેઓ પ્રત્યે સેવબુદ્ધિ રાખીએ છીએ, તલ || અર્થાત આપણે તેના ગુણનું અવલંબન અર્થાત લેવા માગીએ છીએ એટલે આપણે કરાર જે દર્શન અને જ્ઞાનથી પૂર્ણ, મોક્ષના વાસ્તવિક રીતે તેઓના ગુણેની સાથે રહે માર્ગ ભૂત, અને સદાશુદ્ધ એવા ચારિત્રને પ્ર- જોઈએ. તથાપિ ગુણેને જયાં સુધી પુરૂષ કટ રૂપી સાધે છે તે મુનિ સાધુ પરમેષ્ઠી છે; વિશેષ વિદ્યમાન છે. ત્યાં સુધી અવ્યક્ત પક્ષતે માટે તેઓને મારા નમસ્કાર છે. કાર ગણવા જોઈએ, અને જે પુરૂષના તે ગુણે બહાદેવજી આ વાતનું સમર્થન કરતાં છે તેને વ્યકત પક્ષકાર ગણવા જોઇએ. અર્થાત આ પ્રમાણે કહે છે, “ દર્શન, જ્ઞાન, ચારિત્ર પુરૂષ અને ગુણે બન્ને જુદા પડી શકે નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy