SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ સનાતન જેમ ( ડિસેમ્બર-ફેબ્રુઆરી. રની અસર આપણે લઇએ છીએ. જે જે ભેદ જ્ઞાનધારા મિયાત, રાગાદિ પરભાવથી ગુણ આપણે હમણાં જોઈશું તે ગુણે જ્યાં “ભિન્ન જાણુ તે સમ્યજ્ઞાન છે; એમાં જે આ જ્યાં ન હોય ત્યાં ત્યાં આપણી પૂજ્ય બુદ્ધિ “ચરણ (પરિણમન) કરવું અર્થાત લાગવું તે અને વંદનાદિને સ્વીકાર થતું હોય તે આપ. “નિશ્ચયાચાર છે; એ શુદ્ધ આત્મામાં રાગાદિ ણી સાથે તેઓને કરાર સમાન પલામાં નથી “વિક રૂપ ઉપાધિથી રહિત જે સ્વભાવથી ઉ. એમ ગણી શકાય. ત્પન્ન થયેલ સુખ છે તેને આસ્વાદથી નિજેને સિદ્ધાંતકારોએ હમેશાં બે દૃષ્ટિ “શ્ચલ ચિત્તનું કરવું તેને વીતરાગ ચારિત્ર કહે સ્થિર કરી છે. એક નિશ્ચયનય દષ્ટિ “અને “વામાં આવે છે. તેમાં જે આચરણ કરવું તેને બીજી વ્યવહારનય દૃષ્ટિ” આ બને દૃષ્ટિએ “નિશ્ચય ચારિત્રાચાર કહેવામાં આવેલ છે. સઆચાર્યાદિના ગુણ શ્રી નેમિચન્દ્ર સિદ્ધાતિ “મસ્ત પદોમાં ઇચ્છા રેકવાથી અશન, દેવે કહ્યા છે તે અહી મુકીએ છીએઃ “અવમ.દર્ય આદિ બાર પ્રકારના તપ કરવારૂપ दसणाण पहाणे वारिय चारित्त वरत वाया। બહિરંગ સહકારી કારણથી જે નિજ સ્વરૂપअत्पं परंच जुजइ सो आयरिओ मुणाझंओ॥ “માં પ્રતપન અર્થાત વિજ્યન છે તે નિશ્ચય “તપશ્ચરણ છે; તેમાં જે આચરણ અર્થાત પરિ અર્થાત મન તેને નિશ્ચય તપશ્ચરણચાર કહેવામાં દર્શનાચાર, જ્ઞાનાચાર, વિચાર, ચારિ. “આવે છે. આ પૂર્વોક્ત દર્શનાજ્ઞાન, ચારિત્ર ત્રાચાર અને તપશ્ચરણચાર એ પાંચ “અને તપશ્ચરણુરૂપ ભેદથી ચાર પ્રકારના જે આચારમાં જે પોતે પણ તત્પર રહે છે, “નિશ્ચય આચાર છે તેની રક્ષા માટે પિતાની અને શિષ્યોને પણ લગાડે છે, એવા જે શકિતને નહીં છીપાવવી તે નિશ્ચય વીર્યાચાર મુનિ ધ્યાન કરવા યોગ્ય છે. છે. આ કહેલ લક્ષણેના ધારક જે નિશ્ચયનયથી શ્રીમદ્ બ્રહ્મદેવાચાર્ય આ ગુણે સ્પષ્ટ “પાંચ પ્રકારના આચાર છે તેમાં અને છત્રીશ કરતાં કહે છે કે “ આધારભૂત સમ્યગ્દર્શ. “ગુણે સહિત બહિરંગ સહકારી કારણે રૂ૫ “નાચાર-અને સમ્યજ્ઞાનાચાર જેમાં પ્રધાન “વ્યવહાર નથી પાંચ પ્રકારના આચાર છે છે એવા વાયચાર, ચારિત્રાચાર અને તેને ઉપદેશ દેવાવાળા તથા શિષ્યો પર અનુતપશ્ચરણચાર એમાં પિતાના આત્માને “ગ્રહ રાખવામાં ચતુર ધર્માચાર્ય તેને હું અને બીજા શિષ્યજનોને લગાડે છે તે પૂ. “સદા વંદુ છું. અર્થાત પિતે પંચાચારને સેવે ક્ત (ઉપલા શ્લોકમાં કહેલ) લક્ષણવાળા આ “છે, અને બીજાને સધાવે છે તે આચાર્ય “ચાર્ય તપાધન ધાન કરવા ગ્ય થાય છે. “કહેવાય છે.” “ભૂતાર્થ (નિશ્ચય) નયના વિષયભૂત, ભાવકર્મ, ઉપદેશકને બીજો પ્રકાર ઉપાધ્યાય મહા વ્યકર્મ કર્મ આદિ જે સમસ્ત પર પદાર્થ રાજનો છે. નેમિચન્દ્ર સિદ્ધાંતિ દેવ ઉપાધ્યાજેનાથી ભિન્ન છે એવા શુદ્ધ સમયસાર અને થળની વ્યાખ્યા આ રીતે કરે છે – “પરમ ચૈતન્યના વિલાસરૂપ લક્ષણો ધારક ચત્ત તુ કિરણ ધોવા “એ જે આત્મા છે તે ઉપાદેય (ગ્રહણ ક જિ . “રવા થે.) છે એવા પ્રકારની રૂચિ હોવારૂપ કુવા ગq કવિવર રહે “જે સમ્યગદર્શન તે સમ્યગ્દર્શનમાં જે આચ ormતિ છે. પણ અત્યંત પરિણમન કરવું તેને નિશ્ચય ' અર્થાત નાચાર કહેવામાં આવે છે; એ શુદ્ધ આત્માને જે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ “ઉપાધિ રહિત સ્વસંવેદન (પિતાને જાણવું)રૂપ રત્નત્રય સહિત છે; નિરન્તર ધર્મને ઉપદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy