SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ સનાતન જૈન, (ઓગસ્ટથી નવેમ્બર દિગંબરમતના પ્રતીતિ નામના આચાર્ય પાસે માટે આપણને સાધુઓને લેવું લાયક નથી જઈ ચડે. તે આચાર્યો તેને પ્રતિબંધીને એમ વિચારી તેઓ તે ભોજન લીધા વિનાજ પિતાના મતની દીક્ષા આપી તેનું નામ સુવ- પાછા વળ્યા. તે જોઈ માતાએ પોતાના દિગં. કાતિ રાખ્યું. છેવટે શ્રુતકીતિ આચાર્ય બર પુત્રને કહ્યું કે, હે પુત્ર ! તેં તારા ભાઈતેમને યોગ્ય જાણી પોતાની પાટે સ્થાપીને ને આચાર ? માટે હવે જેમ તને યોગ્ય નરણે આપેલી અપ્રતિચક્રા નામની વિદ્યા તથા લાગે તેમ તું કરે? તે સાંભળી માતાના વચપરકાયપ્રવેશ નામની વિદ્યા આપી. હવે તેમની નથી પ્રતિબોધ પામીને સુવર્ણકીતિ કરીને માતા શીલવતી પિતાને સ્વામી પરલોક ગયા શ્રીરાસિલ્યસૂરિ પાસે શ્વેતાંબર દીક્ષા લઈને બાદ પોતાના તે પુત્ર મહીપાલને (સુવર્ણકી- સિદ્ધાંતોના રહસ્યના પારંગામી થઇ ગીતાર્થતિને) મળવા માટે રાજગૃહીમાં ગઈ. ત્યાં પણને પ્રાપ્ત થયા.” દિગંબરી મતના શ્રાવકોએ ગુરૂમાતાને ઘણે બને સંપ્રદાયએ અરસપરસ પિતાની વિશેષઆદરસત્કાર કર્યો. પછી માતાએ પુત્રને પૂછયું તા અને સામાની ન્યુનતા કેમ દેખાય તે માટેજ કે, હે પુત્ર! શ્રી વિતરાગ પ્રભુને માર્ગ તો પ્રયત્ન કર્યો છે. દિગંબરેએ આપણે ઉપર પહેલેજે વિસંવાદરહિત છે, ત્યારે વેતાંબર અને દિગં. ફકરા ટાંકયો છે તેમાં શ્વેતાંબરનું શિથિલત્વ બર મતમાં કેમ ભિન્નતા જોવામાં આવે છે? બતાવવા જે દષ્ટાંત મુક્યા છે તે જેમ આ કેમકે, વેતાંબરી તે નિષ્પરિગ્રહી જોવામાં આવે પણને યોગ્ય લાગે તેમ નથી; તેવી જ રીતે છે, અને તમો દિગંબરીઓ પરિગ્રહ કેમ રાખો વેતાંબરેએ આ બીજા ફકરામાં દિગંબરની છે ? માટે આપણા નગરમાં આવી તમે બને ચારિત્રઅશુદ્ધિ અને પરિગ્રહ બતાવવાં યન ભાઈએ શાસ્ત્રપૂર્વક મને નિર્ણય કરી આપો કર્યો છે તે જેઓને તે સંપ્રદાયના મુનિઓના કે, કયો ધર્મ અંગીકાર કરવાથી મને પરમ ચારિત્રમાર્ગની માહીતિ છે તેને બીલકુલ ગ્ય મોક્ષ મળે? પછી તે સુવર્ણકીર્તિ મુનિ માતાના નહીં લાગે; ઉપરોધથી વાયટ નગરમાં પધાર્યા તથા પિતાના ન ભાઈ રસિકલસૂરિને મળ્યા. પછી તેમની મા- આ બને ફકરાઓ જે સાહિત્યના આતાએ એક ઉત્તમ ભોજનમાં ઠંડાં તથા દગ્ધ ધારે લેવામાં આવ્યા છે તે સાહિત્ય ઐતિહાભજનો તૈયાર કરી રાખ્યાં, તથા બીજા સા- સિક હોઇ તેની ભાષાશૈલી જે કે અત્યારના માન્ય ભેજનમાં ઉષ્ણ તથા ઉત્તમ ભેજનો જમાનાને તે અનુકૂલ ન લાગે છતાં તે એવા તૈયાર કરી રાખ્યાં. તેમ કરી તેણુએ અને પ્રકારની કવાયયુકત નથી કે જેવી કવાયયુક્ત પુત્રોને આહાર માટે નિમંત્રણ કર્યોથી પ્રથમ ભાષા એક બીજાના “ઉપદેશ” અને “વાદસુવર્ણકાતિ તે ભેજન લેવા માટે આવ્ય, વિવાદના ગ્રંથમાં જોઈ શકીએ છીએ. કથાઅને તેણે ઉત્તમ ભેજનપર મોહિત થઈ તે- મિશ્રિત ઇતિહાસ ગ્રંથમાં જેવી કષાયમૂલક માંની વસ્તુઓ લીધી, પણ પછી તે વસ્તુઓને ભાષા આ ફકરાઓમાં વાપરવામાં આવી છે ઠંડી તથા દગ્ધ થએલી જોઈને તેણે મુખ મર- તે કરતાં વિશેષ ક્યાયમૂલક વાપરી શકાય નહીં ડયું. એટલામાં બીજા પુત્ર રાસિલરિ પણ કારણ કે જે “ઉપદેશ ગ્રંથે” અને “વાદવિ. એક સાધુને સાથે લઈને ત્યાં પધાર્યા, ત્યારે વાદ”ના ગ્રંથમાં જે પ્રકારનો ભાવ પ્રયોગ થયો માતાએ તેમને ભોજન લેવા માટે બને ભાં છે તેવા પ્રકારનો પ્રયોગ ઈતિહાસ ગ્રંથોમાં જને દેખાડ્યાં. તે જોઈ તે બન્ને સાધુઓએ કરવામાં આવે તો એક તે કથાનુયોગનું મિ. વિચાર્યું કે, આ ભેજન તે આધાર્મિક છે, શ્રણ તેમાં હોવાથી સમાજને જોઈએ તેવી પ્રતીતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy