SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ': ૨ : કાર્યોમાં તેઓશ્રીને દાનપ્રવાહ હમેશાં કઈ પણ જાતની જાહેરાત વિના વહેતે જ હોય છે. આત્મકલ્યાણના માર્ગોની પ્રેરણા કરતું સાહિત્ય જનતામાં પ્રચાર પામે, જ્ઞાન-પિપાસુઓ તેને વધારે ને વધારે લાભ લેતા થાય, અને એ રીતે સંસ્કૃતિને સંગીન પ્રચાર થતો રહે એવી શુભ ભાવના પણ તેઓશ્રી અવારનવાર ભાવતા આવ્યા છે. અને એ દિશામાં પણ પિતાની લક્ષ્મીની સાર્થકતા કરવાની તક તેઓશ્રીએ જાતી કરી નથી. આવું જ એક પ્રશ્નોત્તર રત્નમાલા” નામક ઉપયોગી સાહિત્ય આજે જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ થાય છે તેમાં પણ તેઓશ્રીને જ સહકાર નેંધવાપાત્ર છે. - તેઓશ્રીના કુટુંબમાં પણ શ્રીમંતાઈની સાર્થકતા અને જીવનની સાધનાને પરમ માર્ગ પ્રકાશતા આવા કાર્યો કરવાની ભાવના જાગૃત થતી આવે છે. તે વધુ ને વધુ ફૂલેફાલે એટલું આ સ્થાને ઈચ્છીએ છીએ. –પ્રકાશક ‘eષ્ટક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035213
Book TitlePrashnottarmala
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherVardhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1940
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy