________________
૪
દત્તજય તીઃ
સાફ કરે છે, કાઈ કપડાં ધૂએ છે, કેઈ મળત્યાગ કરીને સાથે થાય છે, તેમ છતાં તે બધાને શાંતિ આપે છે. તેની પાસે જનારને તે શીતળતાના અનુભવ કરાવે છે. કેાઈ મનુષ્ય તેને ખગાડે છે તેના તે વિચાર નથી કરતી. એ તા પેાતાની ફરજ બજાવતી ખજાવતી દૂર દૂર ચાલી જાય છે, અને સોને શીતળતા આપતી જાય છે. આપણે મનુષ્યે ઘર છેડી દૂર શા માટે જઈએ છીએ ? ખીજાને લૂંટવા માટે ઠેઠ આફ્રિકા જઈએ છીએ. શું કામ ? લૂંટ કરી ધન ભેગું કરવા. જ્યારે આ નદી કેવી છે? તે પણુ દૂર દૂર જાય છે, પણ તે તે તા પેાતાની વિભૂતિ–પાણીથી બધાયને-વૃક્ષોને-પશુપક્ષીઓને અને મનુષ્યને ઠંડક આપે છે, તેમની તરસ છીપાવે છે અને તેમને શાંતિ આપે છે. આવી નદીમાં કોઇ મૂર્ખ માસ ડૂબી પણ જાય છે પણ તે તા અચળ જ રહે છે. પેાતે શાંત છે-ખીજાને શાંત બનાવે છે.
પછી દત્તાત્રેય એક ઝાડની નીચે મધપૂડે જુએ છે. મધમાખીએ અનેક ઠેકાણે જઈ, ફૂલેમાંથી રસ લાવી, મધપૂડા બનાવી, તે મધ બનાવે છે. પણ ખષી મહેનતનું મૂળ લેાકેાને આપી દે છે. મધી માખીએ સતત મહેનત • કરે છે. ઘડીવાર બેસતી નથી. આ જોઈને દત્તાત્રેયને થાય । જો કદાપિ મહેનત કરે
·
છે: માણસ તા આળસુ છે, અને તા કાઈને તેનુ ફળ આપે નહીં. આળસ કરી ખીજાની મહેનત પર જીવવાનું તે શેાધે છે; જ્યારે આ માખી તા સતત મહેનત કરીને જે ઉત્પન્ન કરે છે તે ખીજાના કલ્યાણ
માટે આપી દે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com