________________
આશ્રમ ધમ
આધ્યાત્મિક જ્ઞાન તરફે જવું તે બ્રહ્મચર્ય અને તે તરફ જવાની ક્રિયા કરનાર તે બ્રહ્મચારી. નખ વધારનાર, વાળ વધારનાર કે પીળાં વસ્ત્ર પહેરનાર તે બ્રહ્મચારી નહીં. પણ વિશ્વના જ્ઞાનને શેાધનારા, અને એ માટે તપશ્ચર્યા કરનારી બ્રહ્મચારી કહેવાય. સુખ શેાધનારને જ્ઞાન ન મળે, પણ તપશ્ચર્યા કરનારને જ્ઞાન મળે,
૪૪
મેાટી મેટી શેાધે! કરનાર શોકેાનાં જીવન જોઇએ છીએ તા તેમણે પેાતાની ધ્યેયસિદ્ધિ માટે ભારે તપસ્યા કરી હતી. અને તે પછી તે શોધેા કરી શકયા છે. એવી શેષા કરનાર માહ્ય જગતને ભૂલી જાય, ખાવાપીવાનું પણ ભૂલી જાય, અને શેાધ પાછળ તપસ્યા કરે ત્યારે સિદ્ધિ મળે એમ મને.
ભાસ્કરાચાર્યે વિના સાધને પૃથ્વીનુ વજન કર્યુ અને જ્યાતિષશાસ્ત્ર રચ્યું.
આજે તા લેકે મનુષ્યકૃત્ત દુ:ખા વેઠી લે છે, પણ કુદરતનાં મેકલેલાં દુ:ખાથી ગભરાઈ જાય છે. સાચી રીતે બ્રહ્મચર્યાશ્રમમાં શરીર અને મન એવી રીતે ઘડાવાં જોઈએ કે કુદરતી આફતા સામે થવાની તાકાત કેળવાય અને મનુષ્યકૃત આફ્તા સામે ટક્કર ઝીલવાનુ ખળ મળે,
જેમકે ધરતીક ંપ, દુર્કાળ, ટાઢ, તાપ, અંધારું વગેરે દુ:ખા કુદરતી છે. તેની સામે થવાનુ ખળ કેળવવુ જોઈએ. આજે તા ઠંડી લાગશે એવી બીકથી જરૂર કરતાં વધારે કપડાં પહેરે છે. નાનાં માળક અકળતાં હોય તેય તેમનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com