________________
આશ્રમ ધર્મ
માબાપ તેમને કપડાંથી મઢી દે છે. ખરી રીતે ટાઢ, તાપ ખમવાની તાકાત કેળવવી જોઈએ. તે જે પ્રમાણ ઉપરાંત હોય તે જ તે પૂરતું રક્ષણ શોધવું જોઈએ.
પણ મનુષ્યકૃત દુઃખેની સામે થવું જોઈએ. જેમકે ગુલામી મનુષ્યકૃત દુ:ખ છે. તેની સામે થવું જોઈએ. કઈ પણ ભેગે તેને નાશ થવું જોઈએ. સામાજિક દુઃખ પણું નહીં વેઠવાં જોઈએ, પણ તેને સામને કરવું જોઈએ.
આપણે અમુક ઠેકાણે જવું છે. વચ્ચે નદી આવી તે તે કુદરતી આફત આવી. એ આપણે માટે તે વખતે આફત સમાન હોય પણ તે ઉપગી પણ છે. તેનાથી ગભરાવું ન જોઈએ. પણ તે માટે તરતાં શીખી લેવું જોઈએ. જેથી , એવી આફત આવે તે ગભરાઈએ નહીં.
સેળે-સાન વીસે વાન–આમ શરીર, મન અને આત્મા કેળવાય તે વીસ વર્ષમાં શરીર બરાબર ઘડાઈ રહે. કેટલાક ડોકટરો એમ કહે છે કે પચીસ વર્ષે શરીર ઘડાઈ રહે છે. બુદ્ધિ સેળ વર્ષની ઉંમરે ખીલે. એ ઉપરથી જ લખવામાં આવ્યું છે કે
प्राप्ते तु षोडशे वर्षे पुत्र मित्रमिवाचरेत् । સેળ વર્ષની ઉંમરના પુત્રને મિત્ર જેવો ગણુ જોઈએ. એટલે તેને સલાહ આપવી પણ તેના પર મા–બાપે પિતાને નિર્ણય લાદવે નહીં.
પણ આમ ક્યારે બને? જે બાળકનું નાનપણથી જ - સાચા ગુરુ પાસે ઘડતર કરવામાં આવ્યું હોય તે એમ બને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com