________________
સર
આશ્રમ ધમ
છીએ. તેમાં એક ઈન્દ્રિયને સાત્ત્વિક ખારાક આપીએ અને શ્રીજીને તામસિક ખારાક આપીએ તે તેથી સાત્ત્વિક અસર
ન થાય.
જેમ કે જીભને સાત્ત્વિક ખારાક આપીએ પણ આંખને નાટકચેટક જોવાના, કાનને ખીભત્સ વાતા સાંભળવાના ખારાક આપીએ તે જીભના સાત્ત્વિક ખારાકની અસર મારી જશે. અને વધુમાં આંખ તથા કાનના ખારાક નુકસાન કરશે. અન્નની જેમ તે પણ વિકાર ઉત્પન્ન કરશે. ચામડીને સ્પ એવા ન થવા જોઈએ કે જે મન અને શરીરમાં વિકૃતિ પેદા કરે. આમ પાંચે ય ઇન્દ્રિયાને સાત્ત્વિક ખારાક મળે તે જ સાત્ત્વિક ખારાક આપવામાં આવે છે એમ કહેવાય.
ખારાક એટલે આહાર—આહ્=લેવું તે. આવી જાતના ખારાકની ટેવ પડે તા પછી તેને બીજા ગમે નહીં. આ ટેવ પાડવા માટે કેટલેા સમય જોઈએ ?
એક વિદ્યા પ્રાપ્ત કરવા માટે ખાર વર્ષનું તપ કરવાનું વેદમાં જણાવ્યું છે. એવી રીતે વધુમાં વધુ ૪ તપ કરવાનાં હોય.
આમ એછામાં ઓછાં ૧૨ વર્ષ સુધી ટેવ પાડે તે તે ટેવા દઢ થાય. કાઈ કોઈ વખત ૧૨ વર્ષ વીતતાં છતાં પણ બધી ઇન્દ્રિયે ઘડાઈ ન હાય તે ગુરુ તેને વધુ વખત રાખે છે.
મહાભારતમાં એક કથા છે. ઉપમન્યુ વિદ્યાથી ધૌમ્ય ઋષિ પાસે ભણતા હતા. તે વિદ્યાથીને બધું જ્ઞાન થયું હતું,. પણ જીભ પર અંકુશ આન્યા ન હતા. એટલે ગુરુ તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com