________________
વર્ણાશ્રમ ધર્મ બડે છે. આજે સમાજને ફરી સ્થિર બનાવ હોય તે વર્ણધર્મમાં પેસી ગયેલું ઊંચ-નીચનું તત્ત્વ દૂર કરીને જેને ભાગે જે કાર્ય આવ્યું હોય તે ફરજ સમજીને ઉત્તમ રીતે પાર પાડવાનો આગ્રહ રાખવે. દરેક કાર્ય કરતી વખતે સમાજહિતને મુદ્દો કેન્દ્રમાં રાખવે. એ એને ઉકેલ છે.. એ જ આજને વર્ણ ધર્મ બને છે.
[ 2 ]
યમનિયમ હવે એ ધર્મ પાળવા માટે શું કરવું જોઈએ એને વિચાર કરીએ. એ માટે પાંચ યમ અને પાંચ નિયમ છે.
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ છે. “યમ” એટલે શેકવું. એ પાંચેયને પ્રયત્નથી શેકવા જેવા છે.
પાંચ નિયમ છે – શૌચ(પવિત્રતા), સંતેષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન.
ઉપરના પાંચ યમેને રેકવા પાંચ નિયમે કહ્યા છે. એટલે યમ સાધ્ય છે, નિયમ સાધન છે.
મનુ ભગવાને કહ્યું છે यमान् सेवेत सततं न नित्यं नियमान् बुधः । यमात् पतत्यकुर्वाणो नित्यं नियमान् भजेत् ॥
યમેનું સેવન કરવું. યમનું પાલન નહીં કરનારે પડે છે. માટે ડાહ્યો માણસ યમનું પાલન કરવા હંમેશા પ્રયત્ન કરશે. નિયમનું પાલન કદાચ ન થયું તે નભાવી લેશે; પણ યમના પાલનમાં કચાશ નહીં રાખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com