SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાર્થીની સાધના એકલવ્યને અંગુઠો આપવામાં કેટલે હર્ષ થયે હતું! એવી રીતે આપણી જાત બીજાના ખપમાં આવવાની તક મળે ત્યારે આનંદ થ જોઇએ. એટલું કરી શકીએ તે - બીજા પ્રમાણપત્રની જરૂર ન રહે. બ્રાહ્મણની જઈ એ એવી જાતનું પ્રમાણપત્ર છે. ઉપવીતને અર્થ ઉપ એટલે પાસે, વિ એટલે વિશેષ પ્રકારે, ઈતિ એટલે ગયે. ગુરુની પાસે વિશેષ ભાવે ગયેલાને જ ઉપવીત હોય. ઉપવીત ધારણ કરેલી હોય તે પહેલાં એમ સમજતા કે તેણે બાર વર્ષ સુધી તપ કર્યું હશે. વિદ્યાર્થી – જીવન પૂરું થયા બાદ તેના આચારે જ એવા છે કે તે જોઈને જ કેઈ સમજી જાય કે આ સંસ્કારી છે. એટલે સો તેને ભાવથી આવકારતા. પ્રમાણપત્ર ધર્યા પછી જે કઈ બોલાવે તે જાણવું કે તે ભર્યો જ નથી. પ્રમાણપત્ર એવાઈ ગયું હોય તે તે ભણ શું? તેના મનમાં એમ થવું જોઈએ કે મારું પ્રમાણપત્ર હું જ છું. તે જે ખરેખર જીવતાં શીખે હશે તે તેને જીવનમાં રસ આવશે. અને મૃત્યુ આવશે તે ય હસ્તે મેંએ જવાને આનંદ હશે. નહીં તે અપરાધીને કેર્ટમાં બેલાવે અને પગ ઢીલા થઈ જાય એમ, જેણે કોઈને માટે જીવી નહીં જાણ્યું હોય તે મૃત્યુ પાસે આવતાં તેની સ્થિતિ દુઃખદ બની જશે. એવી આપણી સ્થિતિ ન થાઓ. આજે શાળાઓ કે કોલેજોમાં જવાબદારી કે જોખમદારી * ઉઠાવવાનું કયાંય શીખવાતું નથી. એ ભારે ખામી છે. નાના કામમાં પણ જોખમદારી છે. અને જે નાનાં કામેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034995
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorRavishankar Maharaj
PublisherBalgovind Kuberdas Co
Publication Year1955
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy