________________
વિદ્યાર્થીની સાધના
કોઈ ભણેલી માને બાળ-ઉછેરને નિબંધ લખવાનું કહે છે તે મૂંઝાઈ જાય તેને તે પિતાના બાળકની અનેક ખામીઓ રહી ગયાનું ભાન હેય. અને જે પંડિતને બાળઉછેરને નિબંધ લખવાને હેય તે એક સુંદર પુસ્તક લખી શકે. પણ એ પંડિતના નિબંધમાં ઊંડાણ અને અનુભવ ન હોય.
એટલે, જીવનને જોવાની દષ્ટિ બદલવી જોઈએ. એ માટે આપણું દિલમાંથી પ્રેમ કર જોઈએ. એ માટે ત્યાગ– ભાવના કેળવવી જોઈએ. સામા માણસમાં કુટુંબભાવના તુરત ન જણાય તે ચિંતા ન કરવી. આપણે સાચા અને જાગૃત હઈશું તે એ ભાવના આવશે જ.
બ્રહ્મચારીને પીળાં કપડાં અને સંન્યાસીને ભગવાં કપડાં પહેરવાનાં હોય છે. એમ શાથી? સળગતા કેલસાને રંગ ભાગ હોય છે. જ્યાં સુધી કેલસામાં વાસ હોય છે ત્યાં સુધી ગંધ હોય છે. અને વાસ જતી રહે એટલે ગંધ ગઈ અને કેલસાને રંગ ભગવે થઈ ગયે. એવી રીતે વાસના વિનાને હોય તે સંન્યાસી.
બ્રહ્મચારીનાં કપડાંને રંગ પીળે હેય છે. પીળો રંગ શબને હોય છે. ગુરુ પાસે બ્રહ્મચારી જાય ત્યારે પિતાના શરીર અને અંત:કરણ ગુરુ પાસે ધરે ને કહે કે, આ બાહ્ય અને અંતર શરીર તમને સેપ્યાં. હવે તેમને જેમ ઘડવાં હોય તેમ ઘડે.
અંત:કરણનો અર્થ અંતરનાં સાધન-મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. પ્રથમ મનમાં સંકલ્પ થાય. ચિત્ત એ સંક૯૫ને વળગી રહેવાનું કામ કરે. બુદ્ધિ એ સંકલપ અનુસાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com