SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦, ચેામાસાનાં પાંનું રહસ્ય. દુર્વાઅષ્ટમી, ધોળી ધરા ૧૦૦ વષઁના આયુષ્યની ગણાય છે. કાચા ખારાક કુદરતી હાવાથી તે ખાવે સારા. રાંધેલા કરતાં કાચું સારું. એટલે અનાજ પલાળી, ઉગાડીને, દળીને ખાઈ શકાય. આવું હંમેશાં નથી કરતા તેા વરસમાં એક દિવસ તે રાખવે જે દિવસે તેનું સ્મરણ થાય. એમ માનીને તે પ` થયું. તે દિવસે લેકે ચેાખાના લેટના લાડુ, ગા ફૂટેલા કઠોળનાં વૈઢાં ખાય છે. કઠોળ ઊગે છે ત્યારે તે પચવામાં સહેલું બની જાય છે. ખીજ એ તા માતા છે. છેડને પાતાની મેળે પાષણ મેળવવાની શક્તિ આવે ત્યારે તેના નાશ થાય છે. નવરાત્રિ નવરાત્રિમાં માતાની એટલે શક્તિની પૂજા કરે છે. જવારા ઉગાડીને છેલ્લે દિવસે તેને નદીમાં કે પાણીમાં પધરાવે છે. એના અર્થ એ છે કે, જે શક્તિ પેદા થશે તેને જનકલ્યાણુમાં હામી દઈશ. દશેરા એ નવરાત્રિ પછી દશેરા, શરીર ખડતલ અને એ રીતે તેને ઉછેરવું અને તેના સન્ધ્યય થાય એવું તેને યાગ્ય બનાવવુ એ કેળવણી છે. શરીર તે સાધન છે. સાધન જેટલું શુદ્ધ અને મજબૂત હોય તેટલું સારું. તે દિવસે રામે લેાકકલ્યાણુ ખાતર રાવણને માર્યા. દશેરા એ ક્ષત્રિયાના તહેવાર છે. ક્ષત્રિય એટલે સમાજનું રક્ષણ કરે તે. પણ પહેલાં ક્ષત્રિયે ગામ અને દેશ મેળવવા યુદ્ધો કરતા અને લૂટા કરતા. આજે લશ્કરી નાકરી એવી જ હલકી ક્ષત્રિયતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034995
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorRavishankar Maharaj
PublisherBalgovind Kuberdas Co
Publication Year1955
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy