________________
મહાકવિ શોભનમુનિ અને તેમની કૃતિ.
આ માજી ધનપાળની સખત મનાઇ છતાં શાલને જૈન સાધુ પાસે દીક્ષા લીધી હાવાથી ધનપાળે ધનપાળના ક્રોધ, પિતા ઉપર ક્રુદ્ધ થઈ પિતા સાથેનેા સબ ંધ અને જૈન સાધુના છાડી દીધા. તે જૈન સાધુઓના પહેલાં કરતાં વિહાર બધ. વધારે કટ્ટર દુશ્મન બની ગયા. તેણે ભાજરાજાના કાન ભંભેરી માળવામાં જૈન સાધુને નહિ વિચરવા રાજ હુકમ કઢાવ્યેા. ભારતમાં ધર્મદ્વેષને લીધે પેાતાની સત્તા અને શક્તિઓના ખાટા ઉપયાગ કરવાના દાખલા આવી જ રીતે મનતા હતા. માળવામાં જૈન શ્રમણા ( મુનિએ ) નાં દર્શન દુર્લભ થયાં. આ વાતને જોતજોતામાં ખાર ખાર વર્ષનાં વહાણાં વહી ગયાં. જૈન સાધુએના વિહાર ખંધ હાવાથી માળવાના જૈન
લેાકેામાં સર્વત્ર ઉદાસીનતા અને દુઃખની લાગણી ફેલાઇ.
જેનેામાં ધર્મપ્રેમ અને આત્માભિમાન જાગવાથી માળવાના સંઘે શ્રી મહેન્દ્રસૂરિ પાસે જઇ માળવાની ધર્મ સ‘બધી કેાડી સ્થિતિ કહી સભળાવી અને તેમને ત્યાં પધારી ભાજની અયેાગ્ય આજ્ઞા બંધ કરાવી, જૈનશાસનની પ્રભાવના કરવા વિનતિ કરી. આ બધી વાત ગુરુપાસે બેઠેલા શાલનને બહુ જ ચીવટથી સાંભળતા હતા. તે વખતે તેએ ગુજરાતમાં હતા.
શાભનનિ ભણી ગણીને એક અસાધારણુ વિદ્વાન થઇ ગયા હતા. સચાટ ઉપદેશ આપવાની શક્તિ તેમસઘની વિનતિ નામાં સહજે આવી ગઇ હતી, તેથી ગુરુએ અને શાલન ચેાગ્ય ગણી તેમને ‘ વાચનાચાય ' પદ મુનિનું ધારામાં આપ્યું હતું. પેાતાના દેશના ( માળવાના )
જવું. લેાકેાની વિનતિ સાંભળી તેમને લાગી આવ્યુ કે:~ આ બધું મારા જ નિમિત્તે થયું છે માટે ગમે તેમ કરીને મારે જ આના પ્રતિકાર કરવા જોઈએ. ’ શાશનમુનિ; ડરપેાક અને સુખમાં મસ્ત રહેનાર સાધુ ન હતા, કે જેથી કર્મો ઉપર અથવા કલિકાલ ઉપર દોષ દઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com