________________
એક સ્વતંત્ર મેટો કન્થ જ લખ પડે. એટલે અહીં વિષયની યાદી જ આપને સંતોષ લઈશું. . . . . . .
ઉત્તમ તથા અધમ બ્રાહ્મણે સાથે રાજાએ કે વ્યવહાર રાખવો. આપતકાળે બ્રાહ્મણ વેશ્યવૃત્તિથી પણ પિતાની જાતને ટકાવી રાખી શકે. મંત્રીઓની પરીક્ષા. સભાસદ વગેરેની વ્યાખ્યા. . ગુપ્ત મંત્રણા. . .
મંત્રણામાં કેને કેને સામેલ કરવા અને કોને કોને એમાંથી આવા રાખવા.
મંત્રણાનું સ્થાન–મંત્રણાભવન કેવું હોવું જોઈએ. જરૂર પડયે, કળથી કામ લેવા માટે મૃદુ ભાષણની અગત્ય. રાજાની વ્યવહારનીતિ. મંત્રીમંડળની રચના. દંડની ઉચિતતા. દૂતો, દ્વારપાલ, શિરેરક્ષકે, અમા, સેનાનાયકે વગેરેના ગુણે. રાજાઓને વસવા લાયક નગરદુર્ગે. પ્રજાપાલન-વ્યવહાર, તપસ્વીઓને આદરસત્કાર. રાષ્ટ્રના સંરક્ષણ અને સંવર્ધનના ઉપાયો. કરવેરા અને રાજ્યકાશ. રાજએનું કર્તવ્ય. . ધર્મપાલન–રાજવીઓનું સર્વપ્રથમ કર્તવ્ય. યુદ્ધનીતિ. સન્યસંચાલનની નીતિરીતિ. જુદા જુદા પ્રદેશના યોદ્ધાઓના સ્વભાવ અને તેમની લડવાની રીતે. શત્રુઓના હાથમાં ગયેલા પ્રદેશોની પુનઃપ્રાપ્તિ. ગણતંત્રરાજ્ય. માતાપિતા તથા ગુરુની સેવાનું મહત્ત્વ. સત્યાસત્યવિવેચન. આપત્તિઓને પાર કરવાના ઉપાય. દંડનું સ્વરૂપ, તેનાં નામે, પ્રભાવ અને પ્રયોગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com