________________
. (૧) અ-ક્રોધ (૨) સત્યવેચન (૩) સંવિભાગ (વહેંચીને ખાવું) (૪) ક્ષમા (૫) અ-વ્યભિચાર (૬) શૌચ (૭) અનદ્રોહ (૮) આર્જવ = ઋજુતા = સરળતા અને (૯) ભૂત્યભરણ—આપણે આશરે રહ્યા હોય તેવા સૌનું ભરણપોષણ.
પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શકના ધર્મો વર્ણવે છે. એ પછી ચારેય આશ્રમોના વિશિષ્ટ ધર્મોનું વર્ણન કરે છે. અહીં પણ વર્ણવ્યવસ્થા તથા આશ્રમવ્યવસ્થા બન્નેને પાયે સુરાજ્ય જ છે, એ જોતાં ફરી પાછી રાજ્યધર્મની પ્રશસ્તિ ઉચ્ચારે છે અને એ સંદર્ભમાં વિષ્ણુ અને માધાતા. વચ્ચે પુરાતન કાળમાં થયેલ એ જ સંવાદ પણ ટાંકે છે. સર્વે વર્ણો અને સર્વે આશ્રમો પોતપોતાના વિશિષ્ટ ધર્મોનું પાલન કરીને જગતમાં જે પુણ્યસંચયે સજે છે, તેના કરતાં સો ગણું પુણ્ય રાજા પ્રાપ્ત કરે છે, તેમને સૌને રક્ષીને, તેઓ સૌ પિતાપિતાના ધર્મોનું રૂડી રીતે પાલન કરી શકે એવું શાંતિ અને સલામતીભર્યું વાતાવરણ સર્જીને.
रक्षणात् तच्छतगुणं धर्म प्राप्नोति पार्थिवः । એથીયે આગળ જઈને ભીષ્મ એવું પ્રતિપાદન કરે છે, કે કૃત, ત્રેતા, દ્વાપર અને કલિ એમ ચાર યુગની જે વ્યવસ્થા પ્રાચીનએ કલ્પી છે, તે પણ કલાશ્રિત નથી, રાજાશ્રિત છે. ' .
कालो वा कारणं राज्ञो राजा वा कालकारणम् ।
इति ते संशयो माऽभूत् राजा कालस्य कारणम् ॥ એ સુવિખ્યાત બ્લેક અહીં આવે છે.
રાજા ધર્મનું પાલન સોએ સો ટકા કરે અને કરાવે તે કૃતયુગનું પાલન પોણા ભાગનું જ થાય તે ત્રેતા; અર્ધા ભાગનું જ થઈ શકે, તે દ્વાપર અને
दग्डनीति परित्यज्य यदा कान्येन भूमिपः। . . પ્રજ્ઞાઃ ફિરનાતિ મયોન પ્રવર્તત તદા કૃત્રિ ! "
૨૬૨ “સિવિલ” અને “મિલિટરીને સમન્વય !
રાજ પછીનું સ્થાન પુરોહિતનું છે–રાજ્યતંત્રમાં રાજાને સત તરફ પ્રેરે અને અસતથી નિવારે એવાને જ વક્તવ્યો રાત્રપુરાદિતા અહીં પણ પરંપરાના સુ-જ્ઞાતા ભીષ્મ પુરુરવા અને માતરિશ્વા વચ્ચે પ્રાચીન કાળમાં થયેલ એક સંવાદને જ હવાલે આપે છે.
તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com