________________
ભીષ્મ એને રાજા શબ્દને અને રાજ્યના આરંભને ઇતિહાસ સંભળાવે છે.
', '
. . : “સૃષ્ટિની શરૂઆતમાં ન રાજા હતા, ને રાજ્ય હતું, ” પિતામહ શરૂ કરે છે, “ન દંડ હતું, ન દાંડિક હતો; ધર્મ વડે જ પ્રજા પરસ્પરનું રક્ષણ કરતી હતી,” એને અર્થ એ કે પ્રત્યેક પ્રજાજન જે ધર્મપૂર્વક વર્તે તે રાજા કે રાજ્યની કે દંડ કે દંડ આપનારની આવશ્યકતા જ ન રહે.પણ આદિકાળની એ નિર્દોષતા ઝાઝો વખત ટકી નહિ. ધર્મપૂર્વકનું વર્તન કરવામાં મોહ, લોભ, કામ, રાગ આદિ દુર્ગને કારણે માણસે શિથિલ બન્યા અને વાચ્યાવાચ્ય, કાર્યાકાર્ય, ભક્ષ્યાભઢ્ય, દોષાદેષ વગેરેને વિવેક ખોઈ બેઠા..અને ધર્મ નષ્ટ થ.
દેવો આ આપત્તિના નિવારણ અર્થે બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ માનવજાતિની વ્યવસ્થા માટે મારતાનાં સા–એક લાખ શ્લેકેનું એક નીતિશાસ્ત્ર (code of conduct) રચીને તેમને આપ્યું. આ નીતિશાસ્ત્ર, દંડનીતિશાસ્ત્ર સૌથી પહેલાં ઉમાપતિ શિવે ગ્રહણ કર્યું; પણ પ્રજાનું આયુષ ટૂંકું છે અને આ 'શાસ્ત્ર અતિ વિસ્તૃત છે એમ સમજીને તેમણે તેનો સંક્ષેપ કર્યો. અને એ સંક્ષિપ્ત નીતિશાસ્ત્ર-દશ હજાર અધ્યાયોનું–તેમણે ઇન્દ્રને ભણુવ્યું. ઈન્ડે વળી પાછું એને પાંચ હજાર અધ્યાયોમાં સંક્ષિપ્ત કર્યું. બહસ્પતિએ પાંચ હજારના ત્રણ હજાર કર્યા; અને તે પછી શુક્રાચાર્યે એને ફક્ત એક જ હજાર અધ્યાયમાં સંક્ષિપ્ત કર્યું. આ સંક્ષેપ મનુષ્યના ટૂંકા આયુષ્યની દૃષ્ટિએ જ કરવામાં આવ્યો હતો.
આ પછી દેવો વિષ્ણુ પાસે ગયા : “આ હજાર અધ્યાયવાળા (શુક્ર)નીતિશાસ્ત્રને ગ્રહણ કરી શકે, અને તે પ્રમાણે પ્રજાપાલન કરી શકે એ કઈ મનુષ્ય બતાવે.” એટલે વિષ્ણુએ પહેલાં પ્રથમ એક સૈકસ વિર માનવં સુરમ્ સ. પણ એ વિ-રજે (રજોગુણ વગરના માણસે) પૃથ્વીનું પ્રભુત્વ સ્વીકારવાનો ઇન્કાર કર્યો. તે તે વૈરાગ્યને પંથે જ વળ્યો.
આ વિરજને કીર્તિમાન કરીને એક પુત્ર થયો, તે પણ પિતાને પગલે પગલે સંન્યાસી થયો. કીર્તિમાનને પુત્ર કર્દમ અને કઈમને પુત્ર અનંગ. અનંગે રાજ્ય કરવાનું સ્વીકાર્યું. અને તેના પછી તેને પુત્ર અતિબલ મહારાજ્યને ધણું થયું. સુનીથા નામની મૃત્યુની એક પુત્રીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com