________________
૨પર. યુધિરિને વિષાદ
શાન્તિપર્વ એ મહાભારતનાં મોટામાં મોટાં પર્વોમાંનું એક છે. અઢાર દિવસના પારસ્પરિક મહાસંહારથી ડોળાયલાં મનને શાન્તિ આપવી એ આ પર્વને ઉદ્દેશ છે. એટલા માટે પણ શાન્તિપર્વ એવું એનું નામ યથાર્થ છે. શરશય્યા પર સૂતેલા ભીમ પાસેથી યુધિષ્ઠિર ધર્મના સ્વરૂપને પરિચય આ પર્વમાં મેળવે છે. કથાવસ્તુ એમાં નહિવત છે; અને છતાં સવિચારોરૂપી હીરાની ખાણ લેખે એનું મહત્વ અપરંપાર છે.
સ્વજનને ઉદકાંજલિ આપ્યા પછી ધૃતરાષ્ટ્ર, વિદુર, યુધિષ્ઠિ, કૃષ્ણ આદિ બધા જ એક મહિને ગામ બહાર રહ્યા, – ર નિવરિાઃ | શારીરિક અને માનસિક “શૌચ'ની – પવિત્રતાની – પુનઃપ્રાપ્તિ અર્થે. પ્રાકૃત ભાષામાં કહીએ તે એક મહિનાનું એ સૌએ સૂતક પાળ્યું, અથવા એક મહિને તેમણે પિતાની જાતને “કવારન્ટાઈનમાં રાખી. - વિજેતા યુધિષ્ઠિર એક મહિને ગંગાકાંઠે રહેવાને છે, એ સમાચાર મળતાં આસપાસના ઋષિઓ પોતપોતાના શિષ્યો સાથે તેની પાસે આવ્યા. પછી, સમય જોઈને, સે મુનિઓ વતી નારદે યુધિષ્ઠિરને એક પ્રશ્ન કર્યો :
તમે તમારા પિતાના પરામથી તેમ જ કૃષ્ણની સહાયતાથી આ આખી પૃથ્વીના સ્વામી બન્યા છે. સદ્ભાગ્યે તમે હવે ઢોવામચંવાર સંગ્રામમાંથી મુક્ત થયા છે. તો તે વાતને હવે તમને આનંદ તે છે ને ? તમારા શત્રુઓ બધા નષ્ટ થયા છે એથી તમને હર્ષ તે થાય છે ને ? રાજ્યલક્ષ્મીની આ પ્રાપ્તિથી તમને શોક તે નથી થતું ને?”
યુધિષ્ઠિરને જવાબ એની પાસેથી અપેક્ષા રાખીએ એવો જ છે.
“કૃષ્ણના બાહુબલને આશ્રય કરીને તેમ જ બ્રાહ્મણની કૃપાથી તેમ જ ભીમ અને અર્જુનના પરાક્રમથી મારી જીત તો થઈ, મુનિવર; પણ આટલું દુઃખ તે મારા હૃદયમાં રહી જ ગયું છે (ટું મમ મહદ્ સુવું વર્તતે હૃઢિ). લેભને કારણે મેં સ્વજનોને ઘાત કરાવ્યો અને અભિમન્યુ તેમ જ દ્રૌપદીના બધાય પુત્રોને મારે એ વિજયને ખાતર ભોગ આપ પડ્યો. પરિણામે ગયો ચોરો મવનું પ્રતિમતિ – આ જય મને અજય જેવો લાગે છે, ભગવાન ! આ કૃષ્ણ અહીંથી દ્વારકા જશે, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com