________________
૨૫
દ્રૌપદી હવે કંઈક શાન્ત થાય છે. યુદ્ધ છેડાયું એમાં યત્કિંચિત પણ જવાબદારી તેની પોતાની પણ છે, અને યુદ્ધમાં તે હંમેશાં અનપેક્ષિત બનાવો બન્યા જ કરતા હોય છે, અને છતાં દુષ્ટને દંડ દેવાની તેની અને તેના પતિઓની પ્રતિજ્ઞા પૂરી થઈ છે, એ ઘટનામાં તે આશ્વાસન. લે છે અને અશ્વત્થામાની પાસેથી ખૂંચવી લેવાયેલા મણિને પિતાના મુગટમાં જડવાની યુધિષ્ઠિરને વિનંતિ કરે છે.
અને યુધિષ્ઠિર ગુરુના એંધાણું લેખે અને દ્રૌપદીના વચનના માનને ખાતર મણિને મસ્તક પર સ્થાન આપે છે અને સર્વ શવ પર્વતની પેઠે શેભી રહે છે. અને પુત્રરોકાર્તા અને મનસ્વિની દ્રૌપદી પણ પછી શેકના આસન પરથી ઊભી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com