SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ ઋષિએએ આ ગૂંચમાંથી એક માર્ગ કાઢયો. વસુ નામના એક સર્વશ્રેષ્ઠ મનાતા નૃપતિ હતા. એ વસ્તુને તેમણે તેમની પેાતાની અને ઇન્દ્રની વચ્ચે મધ્યસ્થી કરવા કહ્યું. પણ વસુ મનને મજબૂત નહેાતા. ઋષિએને કે ઇન્દ્રને, બેમાંથી એયને તે નારાજ કરવા નહેાતા ઇચ્છતે . એટલે “ યજ્ઞમાં પશુઓના હામ અનિવાર્ય છે ખરા ?” એ પ્રશ્નના તેણે “નરે! વા કુંજરા વા” જેવા જવાબ આપ્યા : tr હાજર સા હથિયાર.” શક્ર તેમ જ ઋષિએ——બન્ને પક્ષેાને રાજી રાખવાની કેાશિશ કરી. “તમારી પાસે જે વસ્તુ હાજર હેાય તેના વડે યજ્ઞ કરે. ” (યથોવનીતેમૃત્યમૂ ) આટલું કહ્યા પછી- આવા જુટ્ટા જવાબ આપ્યા પછી વસ્તુને એટલે બધા ડર લાગ્યા કે તે સીધે! રસાતલમાં જ પેસી ગયા. ઇન્દ્રને માઠું લાગે અથવા ઋષિએ ગુસ્સે થઈને શાપ આપે, એનેા સામના કરવાની તેનામાં હિંમત નહાતી, એટલે આવી સંદિગ્ધ વાણી ઉચ્ચારીને તેણે સત્યને ગળે ટૂ ંપા દીધા. પણ સત્ય ખરેખર શું છે, એ બાબત હજુ પણ જો કાઈને શકા હાય તો એક ખીજી આખ્યાયિકા પણ મહાભારતે રજૂ કરી છે. એક વાર અગસ્ત્ય મુનિએ યજ્ઞ કર્યા. બાર વરસના એ યજ્ઞ હતા. સેકડા ઋષિએ એ યજ્ઞમાં હાજર રહ્યા હતા. હિંસાને એમાં સ્થાન જ ન હતું. પશુઓને બદલે ફૂલે અને ધાન્યકણા જ તેમાં હામાતાં હતાં. હવે પશુહેામથી ટેવાયેલા ઇન્દ્રને આ અહિંસક યજ્ઞ ન ગમ્યા. તેણે અગસ્ત્યના યજ્ઞ ચાલતા હેાય ત્યાં સુધી પૃથ્વી પર વૃષ્ટિ કરવાનેા ઈન્કાર કર્યા. પૃથ્વી પર·કારમી અનાવૃષ્ટિની આપત્તિ ઊતરી. પૃથ્વીવાસીઓ મૂંઝાયા. અગસ્ત્ય પાસે આવ્યા. વરસાદ જ નહિ આવે, તેા ધાન્ય પણ નહિ ઊગે ! ’” તેમણે કહ્યું, “ તા પછી યજ્ઞ પણ શી રીતે કરી શકશો?’’ ઃઃ tr યજ્ઞ માટે ચાલે. હું ભાવના વડે યજ્ઞ કરીશ. પણ ખરી વાત તો એ છે કે યજ્ઞ કરવા માટે જોઈતાં ખીજ જોઈએ એવું પણ નથી. કેવળ ભાવનાથી પણ ઃઃ ભલે ન વરસે ઇંદ્ર ! ” અગસ્ત્ય જવાબ આપ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy