________________
૧૭છે
ધન –શૂનનથી તેની પાસે એક મોટું સૈન્ય જમાં થઈ ગયુંપહેલા arm; પછી army 1 જ આ સૈન્ય વડે તેણે પેલા બંડખેર સામતેને દબાવી દીધા.
3 ' ' - ગે આ જોયું અને કારને ઉત્તમ ઉપયોગ કરીને તે બલિષ્ઠ બજો હતો, તેથી જપમ એવું બિરુદ તેને આપ્યું.
આ શરમ ને રમ નામે પુત્ર થયા. આ ઉપમ પોતાના સર્વે સમકાલીન મહીપાલોમાં વૃત્ત તેમ જ ૧૪ બેય દષ્ટિએ શ્રેષ્ઠ હતે. એણે સે. અશ્વમેધ કરેલ. સાક્ષાત્ અંગિરાએ એ બધા યજ્ઞોમાં એનું ઋત્વિજ-કાર્ય
મરુત્ત આ કારધુમને પુત્ર હતો. એના જમાનામાં એ ધર્મજ્ઞ ચક્રવતી સાક્ષાત વિષ્ણુ સમ ગણાત. - આ મરુત્તની એક ખાસ ઝંખના હતી દેવના ગુરુ બૃહસ્પતિને પોતાના પુરોહિતપદે સ્થાપીને યજ્ઞો કરવા, જેથી ઇન્દ્ર કરતાં પણ અદકી પ્રતિષ્ઠા તેને સાંપડે.
ભરુત્તની આ ઝંખનાથી ઈન્દ્ર સંપૂર્ણ વાકેફ હતો એટલે મૃહસ્પતિને તેણે વચને બાંધી લીધા કે એક પિતાના સિવાય બીજા ક્રેઈનું પુરોહિતપદ તેમણે ન સ્વીકારવું. .' '
એટલે મરુત્તે જ્યારે બહસ્પતિને પિતાને પુરોહિત થવાની વિનંતી કરી, ત્યારે “હું દેવોને પુરોહિત સામાન્ય પ્રાકૃત માનવીને પુરોહિત શી રીતે બનું?” એમ કહીને તેણે તેને અસ્વીકાર કર્યો બહાસ્પતિને પુરોહિનપદે આણવામાં આ પ્રકારે નિષ્ફળ ગયેલે મરુત્તને નારદ, ભેટી ગયા. નારદે તેને એક સરસ રીતે બતિઃ બહસ્પતિ કરતાં પણ ચઢી જાય એવો એક પુરોહિત તને બતાવું તે શ” મરુત્તને તેમણે કહ્યું. “તે તે આપની મેહઈકૃપા મરુત્ત રાજી રાજી થઈ ગયે. તે સાંભળ, બૃહ
સ્પતિ જેમ અગિરામાપુત્ર છે તેમ સંવઈ પણ અંગિસને જ પુત્ર છે. તું સંવતપુરેઈહિનપદે બેસાડીને યજ્ઞ કર, તે જૂના જેટલી જ કે તેથીયે વધારે પ્રતિષ્ઠા સારસાંપડે.” ti!' ' + 2 = !J :
હવે સંવર્ત અને બ્રહસ્પતિ “ગિરનાં આ પુત્રની ગતિએ વચ્ચે આકાશ અને પાતાળો જેટલું અંતર હiાહજિ. હેવેન્દ્રનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com