________________
પુત્રશોકથી પીડાતો હોવા છતાં ધૃતરાષ્ટ્ર પણ તેને આશ્વાસન આપવા લાગ્યું.
“ઊભો થા, ભાઈ,” ધૃતરાષ્ટ્ર તેને કહ્યું, “હવે શાક મૂકીને કર્તવ્યકર્મમાં ગૂંથાઈ જા. આ પૃથ્વી ઉપર તેં ક્ષાત્રધર્મ વડે વિજય મેળવ્યું છે. એ હવે તારી બની છે. હવે ભાઈઓ અને મિત્રો સાથે મળીને તું એને ભોગવ. શેક કરવા જેવું તારે પક્ષે તો કશું જ હું જેતે નથી. શેક તે મારે અને ગાંધારીએ કરવા જેવું છે, જેના સો પુત્રો ને યથા ધન નષ્ટ થઈ ગયા. પણ એમાં પણ વાંક તે મારે પિતાને જ છે. વિદુર જેવાઓએ મને ખૂબ સમજાવ્યો પણ દુર્યોધનને હું ત્યાગ ન કરી શક્યો ” વગેરે. આ યુધિષ્ઠિર કાકાનાં આ વચને સાંભળીને સૂનમૂન થઈ ગયે, (એ વચનેએ એની વ્યથા ઘટાડવાને બદલે વધારી જ મૂકી હશે!) આ જોઈને કૃષ્ણ તેને આશ્વાસન આપવા માંડયું:
“વધુપડતે શક પૂર્વજોના આત્માઓમાં પણ અજંપે ઊભો કરે છે, ભાઈ, હવે તું યજ્ઞાદિ પુણ્યકાર્યોમાં લાગી જા; અને ભીષ્મ પાસેથી તેમ જ વ્યાસ તથા નારદ પાસેથી તેમ જ આ વિદુર પાસેથી સાંભળેલા રાજધર્મનું પાલન કર.”
પણ યુધિષ્ઠિરની તે એક જ રઢ છેઃ “મને હવે (પાપના પ્રાયશ્ચિત્ત અર્થે ) વનમાં જવા દે.”
કૃષ્ણદ્વૈપાયન વ્યાસ જે જાતે આ સમયે ત્યાં હાજર હતા તે યુધિષ્ઠિર ઉપર હવે અકળાઈ ઊઠયા.
તારી મતિ અત્યારે મૂંઝાઈ ગઈ છે, બેટા,” તેમણે કહ્યું, “ફરી તું બાળકની પેઠે બેલવા માંડ્યો છે. અમે તેને ફરી ફરી સમજાવીએ છીએ તે શું અમસ્તા જ બકબક કરીએ છીએ! તેં ક્ષત્રિયને ધર્મ બજાવ્યો છે, એમાં પાપ ક્યાંથી આવ્યું ? આવું ગાંડપણ તને છાજતું નથી. તમે અમારા ઉપર મહા જ નથી કાં તે તારી બુદ્ધિ તને ભમાવી રહી છે, અથવા તે તારી “સ્મૃતિ” “લુપ્ત થઈ લાગે છે, તે સિવાય આવાં અજ્ઞાનનું પ્રદર્શન તારા હાથે થાસ્ત્ર જ નહિ!” . આ પણ વ્યાજ યુધિષ્ઠિરને થાઉં તત્વજ્ઞાન સમજાવે છે....
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com