________________
શિવમહાસ્ય. શિવસહસ્ત્રનામ : : : કૃષ્ણ કરેલી શિવ સ્તુતિ. . અષ્ટાવક્ર અને ઉત્તર દિશાનો સંવાદ
શ્રાદ્ધયિા કરાવવા માટે અને દાન આપવા માટે ઉત્તમ પાત્રો. કાને ગણવાં ?
બ્રહ્મહત્યાથી થતાં દશ પાપનું વર્ણન. તીર્થોનું માહાત્મ. બ્રાહ્મણત્વની પ્રાપ્તિ માટે તપ કરતા મતંગ સાથે ઇન્દ્રને વાર્તાલાપ.. વિતહવ્યને બ્રાહ્મણત્વની પ્રાપ્તિ પૂજ્ય કોને ગણવા? શરણાગતના રક્ષણને ધર્મ, ઉશીનર અને કપોતની વાર્તા. બ્રાહ્મણપ્રશંસાઃ ઈન્દ્ર-શંબર-સંવાદ. પંચચૂડા નામની અપ્સરાએ નારદ પાસે કરેલ નારીદોષેનું વર્ણન.. સ્ત્રીઓના રક્ષણવિષયક યુધિષ્ઠિરને સવાલ. ગુરુપત્નીના દેહમાં પ્રવેશીને ભાગવે ઇન્દ્રથી કરેલું એનું રક્ષણ. કન્યાદાન માટે યોગ્ય પાત્ર.
લગ્નના પ્રકારઃ બ્રાહ્મ, ક્ષાત્ર અને ગાન્ધર્વ લગ્ન ધર્મે. પૈશાચ અને રાક્ષસ લો અધર્મી.
ઉત્તરાધિકારીઓ અંગે વિચારણું. વણસંકર સંતતિ વિષે. ચ્યવન-ઉપાખ્યાન. ' જલાશય અને ઉદ્યાના નિર્માણનું ફલ. દાનમાં શ્રેષ્ઠઃ ભૂમિદાન. અન્નદાનનું માહાસ્ય.
સુવર્ણાદિ દાનનું માહાત્મા - ગોદાન ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com