________________
મહાભારત-કથા
મહર્ષિ વ્યાસને પગલે પગલે
ભાગ ૩ જે સૌપ્તિક સ્ત્રી શક્તિ અનુશાસન અશ્વમેધ આશ્રમવાસિક ,
મીસલ મહાપ્રાસ્થાનિક સ્વર્ગારોહણ પર્વ
યુગે યુગે જેમાંથી નવા અથ પ્રગટે અને નવી પરિસ્થિતિને અનુરૂપ માર્ગદર્શન મળી રહે એવા સનાતન સાહિત્યમાં કદાચ સર્વોપરી સ્થાને ભગવાન વ્યાસ પ્રણીત મહાભારત છે. એ મહાગ્રંથની કેન્દ્રવતી કથાનું યુગાનુસાર નિરૂપણ આપવાને અહીં પ્રયત્ન છે. મહાભારતની આખી વાત, મૂળના જ કમે, અહીં રજૂ થાય છે. એ રજૂઆત આજની પરિભાષામાં અને શૈલીઓ થાય છે, તેય કયિતવ્ય તે ભગવાન વ્યાસનું જ છે.
કરસનદાસ માણેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com