SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જુનાગઢ ૪૩ સ્થાપી શકાય એવી પરિસ્થિતિ આવી. જૂનાગઢના કિલ્લાને ઘેરો ઘાલવામાં આવ્યું અને ઈ. સ. ૧૫૯૨ ના ઓગસ્ટની ૨૭ મી તારીખે જૂનાગઢ મંગલસત્તા નીચે ગયું. એ પછી છેક ૧૭૪૮ સુધી મોગલસત્તા ચાલતી રહી. ઔરંગઝેબના અવસાન પછી મેગલસત્તા નબળી પડતી હતી. ઈ. સ. ૧૭૪૮ માં શેરખાન બાબી જૂનાગઢને ફોજદાર હતા. તેણે સ્વતંત્રતા જાહેર કરી અને બહાદુરખાન નામ ધારણ કરી નવાબને ઈલકાબ ધારણ કર્યો. ૧૭૪૮ થી ૧૯૪૮ સુધી એટલે બે સદી સુધી જૂનાગઢમાં નવાબેનું રાજ્ય ચાલ્યું. | મોગલરાજ્યના સમયમાં જૂનાગઢનું જે મહત્ત્વ હતું તેને એક પુરા એ છે કે ત્યાં શહેનશાહતની એક ટંકશાળની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાં સેનાના, ચાંદીના અને ત્રાંબાના સિકકાએ પાડવામાં આવતા. એ સિક્કાઓના નમૂના સચવાઈ રહ્યા છે. આજે જૂનાગઢમાં જે જોવાલાયક મકાને છે તેમાંનાં મહત્ત્વનાં મકાનોનું બાંધકામ સત્તરમી સદીમાં થયું છે. એ સમયને સરદારબાગ તે આજ દિવસ સુધી સચવાઈ રહ્યો છે. નગરના વદન ઉપરના સુંદર તલની ઉપમા તેને દીવાન રણછોડજીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034912
Book TitleJunagadh
Original Sutra AuthorN/A
AuthorDhanvant Oza
PublisherNavchetan Prakashan Gruh
Publication Year1964
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy