________________
નાગઢ
૧૭
ઈ (આ નિયમે) હેતુપુરઃસર અને અક્ષરશઃ નોંધવા
માટે પરિષદ પણ “યુક્ત” ને ફરમાવશે.
શાસન ચોથું અ પૂર્વ સમયમાં ઘણાં સૈકા સુધી પ્રાણીઓને વધા
અને જીવોની હિંસા નિરંતર વધતી જતી હતી. (તેમજ) જ્ઞાતિજન તરફ અવિવેક અને બ્રાહ્મણ
અને શ્રમણ તરફ અવિવેક (પણ વચ્ચે જતો હતો. બ પણ હવે દેના પ્રિય રાજાની નીતિચર્યાને લીધે હેલને અવાજ હવે નીતિને અવાજ (થયે છે). કેને વિમાન, હાથીઓ, અગ્નિસમૂહ અને બીજા દિવ્ય
રૂપે બતાવીને. ક ઘણું સૈકા સુધી પૂર્વે અસ્તિત્વમાં નહોતાં એવાં હવે દેવેના પ્રિય રાજાના નીતિશિક્ષણને લીધે પ્રાણીઓના વધને અટકાવ, જીની અહિંસા, જ્ઞાતિજન તરફ વિવેક, માતાપિતાની સેવા, બ્રાહ્મણે અને શ્રમણે
તરફ વિવેક, અને વૃદ્ધની સેવા (એ બધાં) વધ્યાં છે. ડ આ અને બીજી ઘણી રીતે નીતિચર્યા વધી છે. અને
આ નીતિચર્યા દેવેના પ્રિય રાજા હમેશાં વધારશે. ફ દેવેના પ્રિય રાજાના પુત્ર, પૌત્રે અને પ્રપૌત્રો આ
નીતિચર્યાને પ્રલય પર્યન્ત વધારશે. નીતિ અને શીલ
પાળીને નીતિનું શિક્ષણ આપશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com