________________
૧૬
જૂનાગઢ
બ અને જ્યાં જ્યાં મનુષ્યપગી અને પશુપયેગી
ઔષધે નહાતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યાં
અને રેપાવવામાં આવ્યાં. કે જ્યાં જ્યાં મૂળ અને ફળે નહતાં ત્યાં ત્યાં તે
મંગાવવામાં આવ્યાં અને પાવવામાં આવ્યાં. ડ પશુ અને મનુષ્યના ઉપયોગ માટે રસ્તાઓ ઉપર કૂવાઓ ખેદાવવામાં આવ્યા અને ઝાડે પાવવામાં આવ્યાં.
શાસન ત્રીજી અ દેવોના પ્રિય રાજા આ પ્રમાણે બેલે છે. બ રાજ્યાભિષેક થયાને બાર વર્ષ થયાં ત્યારે મહારાથી
નીચેને હુકમ કાઢવામાં આવ્યું? કે દરેક પાંચ પાંચ વર્ષે હારા પ્રદેશમાં બધે યુક્ત રાજૂક અને પ્રાદેશિક સંપૂર્ણ મુસાફરીએ નીકળશે અને તે આ હેતુ માટે (એટલે કે) નીચેના નીતિશિક્ષણ માટે તેમજ બીજા કામકાજ માટે : ડ માતા અને પિતા તરફ સુશ્રુષા સારી છે. મિત્ર,
ઓળખીતા, સંબંધી, બ્રાહ્મણ અને શ્રમણ તરફ ઉદાર વૃત્તિ સારી છે. પ્રાણીઓની અહિંસા સારી છે, ઓછા ખર્ચ અને ઓછું સંઘરવું સારું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com