________________
જૂનાગઢ
ઉર ભેદી શ્વેતાં
એ એક શલકણુનુ ઇતિહાસવાડી લીધ દર્શન šાં પ્રભુનુ ”
૧૩
જૂનાગઢમાં ગિરનાર તરફ જવાના રસ્તે વાઘેશ્વરીના દરવાજાથી નીકળે છે. એ રસ્તા ઉપર જમણા હાથે એક મોટા ખડક ઉપર ત્રણ મહત્ત્વના શિલાલેખા કેાતરેલા છે. તેમાં પહેલેા શિલાલેખ અશાકના છે. જૂનાગઢથી લગભગ એક માઈલના અંતરે આ ખડક આવેલેા છે. તેમાં અશેાકનાં પ્રસિદ્ધ ચૌદ શાસના છે. જમીનની સપાટીથી ખાર ફ્રુટ ઊંચા અને નીચેના ભાગમાં ૫ંચેાતેર ફૂટ પરીઘવાળા આ ગ્રેનાઈટના ખડક છે. તેમાં અથેાકને શિલાલેખ સા ચારસફૂટથી વધુ સપાટી ઉપર પથરાચેલેા છે. અથાકના શિલાલેખ ઉપરાંત આ ખડક ઉપર ખીજા બે લેખા પણ કેતરાયેલા છે. એમાંના એક મૌય રાજા ચંદ્રગુપ્તના પ્રાંતિક સૂખા વૈશ્ય પુષ્પગુપ્તે બધાવેલા સુદર્શન તળાવના સમારકામ સમધી મહાક્ષત્રપ રુદ્રદામનના સમયનેા છે. બીજો લેખ ગુપ્તરાજા સ્કંદગુપ્તના સમયના છે અને સુરાષ્ટ્રના સૂબા અને પદત્તના પુત્ર ચક્રપાલિતે ઈ. સ. ૪૫૬-૫૭માં કરાવેલા વિશેષ સમારકામ સધી છે.
અશે!કના લેખ ખડકની ઇશાન ખાજુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com