________________
કર
જૂનાગઢ
આવીએ છીએ ત્યારે ત્યાં એક નગર વસેલુ જ છે. ચંદ્રગુપ્ત મૌર્યંના જમાનામાં ગિરિનગરના ઉલ્લેખ છે. એ પછી સતત એ સ્થળે નગર રહ્યું છે. એમાં રૂપાંતર થતાં થતાં આજનું જૂનાગઢ વિકાસ પામ્યુ છે.
આ સ્થાનનો મહિમા ઇતિહાસની દૃષ્ટિએ ઘણા માટે છે. ઇતિહાસના અનેક યુગેાની નિશાનીઓ આ સ્થળે જળવાયેલી આપણને મળે છે. ભરૂચ અને એવાં બીજાં ઘણાં પ્રાચીન સ્થળેા ગુજરાતમાં છે. પણ એ સ્થળેાએ આટલા પ્રાચીનકાળના ઇતિહાસની નિશાનીઓ મળતી નથી. એટલે તે કવિવર ન્હાનાલાલે આ સ્થાનને ઉદ્દેશીને કહ્યુ છે
હા ! કાલરાશિ સરિખા ગિરિ રાજતા તે, ને એક ભૂતકહા ğાં ચરણે પડયા ’તા ઃ રાજેન્દ્ર કે। થઈ ગયા. સિખ ! ધર્માંગામા, તે કુલચન્દ્રની કથા ગુહાવન્તી ગાઢે; શું સ્થૂલ-સૂક્ષ્મ લહરી નથી એક પૂરે ? શું સ્કૂલ નેત્ર નવચેતન મન્ત્ર વાંચે ?
શું સૂક્ષ્મની ન વસી સુન્દરતા સ્થૂલામાં ? શુ સ્થૂલમાં ન ઊભરાય અક્ષ્ય સૂક્ષ્મ ? જોયુ. અમે ગિરિકણે, સ્થૂલની શિલામાં
જોયુ. અમે જ ઊંડું, અદ્ભુત માંહી દીઠું :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com