SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કર જૂનાગઢ આવીએ છીએ ત્યારે ત્યાં એક નગર વસેલુ જ છે. ચંદ્રગુપ્ત મૌર્યંના જમાનામાં ગિરિનગરના ઉલ્લેખ છે. એ પછી સતત એ સ્થળે નગર રહ્યું છે. એમાં રૂપાંતર થતાં થતાં આજનું જૂનાગઢ વિકાસ પામ્યુ છે. આ સ્થાનનો મહિમા ઇતિહાસની દૃષ્ટિએ ઘણા માટે છે. ઇતિહાસના અનેક યુગેાની નિશાનીઓ આ સ્થળે જળવાયેલી આપણને મળે છે. ભરૂચ અને એવાં બીજાં ઘણાં પ્રાચીન સ્થળેા ગુજરાતમાં છે. પણ એ સ્થળેાએ આટલા પ્રાચીનકાળના ઇતિહાસની નિશાનીઓ મળતી નથી. એટલે તે કવિવર ન્હાનાલાલે આ સ્થાનને ઉદ્દેશીને કહ્યુ છે હા ! કાલરાશિ સરિખા ગિરિ રાજતા તે, ને એક ભૂતકહા ğાં ચરણે પડયા ’તા ઃ રાજેન્દ્ર કે। થઈ ગયા. સિખ ! ધર્માંગામા, તે કુલચન્દ્રની કથા ગુહાવન્તી ગાઢે; શું સ્થૂલ-સૂક્ષ્મ લહરી નથી એક પૂરે ? શું સ્કૂલ નેત્ર નવચેતન મન્ત્ર વાંચે ? શું સૂક્ષ્મની ન વસી સુન્દરતા સ્થૂલામાં ? શુ સ્થૂલમાં ન ઊભરાય અક્ષ્ય સૂક્ષ્મ ? જોયુ. અમે ગિરિકણે, સ્થૂલની શિલામાં જોયુ. અમે જ ઊંડું, અદ્ભુત માંહી દીઠું : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034912
Book TitleJunagadh
Original Sutra AuthorN/A
AuthorDhanvant Oza
PublisherNavchetan Prakashan Gruh
Publication Year1964
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy