________________
છે. ગુજરાતી ભાષામાં તે એ વિષે આ પ્રથમ જ પ્રયાસ છે. ગુજરાતને લોકસમુદાય છલુરા ને અજન્તાની યાત્રા કરતાં શીખશે તે ભાઈ ધીરજલાલની મહેનત સાર્થક થશે. અજ
ન્તા વિષે આવું જ એક સચિત્ર પુસ્તક લખાય તો કેવું સારું ?
ચિત્રકટ )
નૈનીતાલ તા. ૧૦–૬–૩૧ .
નાનાલાલ ચમનલાલ મહેતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com