________________
સા. શ્રી પદ્મયશાશ્રીનુ જીવન યેાગી જેવું !
—પૂ. પં. શ્રી ચન્દ્રરીખર વિજયજી ગણિવર
[ સ્વ. પૂ. સા. શ્રી પદ્મયશાશ્રીજી અદ્ભુત સમાધિમરણને પામ્યા બાદ, તેમના ગુરુણીજી પૂ. સા. શ્રી જિનેન્દ્રશ્રીજી મ. ને ઉદ્દેશીને પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજે લખેલા પત્રનું અક્ષરશઃ અવતરણ....]
મહા સુદ ૧૪, સુરત.
સાધ્વી શ્રી જિનેશ્રીજી !
ચન્દ્રશેખર વિ. ના અનુવંદનાદિ.
પદ્મયશાશ્રી ખૂબ જ ઉત્તમ કક્ષાની સમાધિ સાથે વિદાય થયાના સમાચાર જાણુતાં એ વિચાર આવ્યા કે, તમારી બધી મહેનતનું પરિણામ તમને મળ્યું. તમે એમને સમાધિ આપી શકયા.
કોઈ શિષ્યા પણ ન કરે એવી સેવા તમે તમારી શિષ્યાની—તેના ગુરુ હોવા છતાં–કરી. કમાલ કરી છે તમે ! આવી ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ કરવા બદલ તમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com