SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સા. શ્રી પદ્મયશાશ્રીનુ જીવન યેાગી જેવું ! —પૂ. પં. શ્રી ચન્દ્રરીખર વિજયજી ગણિવર [ સ્વ. પૂ. સા. શ્રી પદ્મયશાશ્રીજી અદ્ભુત સમાધિમરણને પામ્યા બાદ, તેમના ગુરુણીજી પૂ. સા. શ્રી જિનેન્દ્રશ્રીજી મ. ને ઉદ્દેશીને પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજે લખેલા પત્રનું અક્ષરશઃ અવતરણ....] મહા સુદ ૧૪, સુરત. સાધ્વી શ્રી જિનેશ્રીજી ! ચન્દ્રશેખર વિ. ના અનુવંદનાદિ. પદ્મયશાશ્રી ખૂબ જ ઉત્તમ કક્ષાની સમાધિ સાથે વિદાય થયાના સમાચાર જાણુતાં એ વિચાર આવ્યા કે, તમારી બધી મહેનતનું પરિણામ તમને મળ્યું. તમે એમને સમાધિ આપી શકયા. કોઈ શિષ્યા પણ ન કરે એવી સેવા તમે તમારી શિષ્યાની—તેના ગુરુ હોવા છતાં–કરી. કમાલ કરી છે તમે ! આવી ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ કરવા બદલ તમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy