________________
=== = = = = = = = રાજા કુમારપાળને પ્રતિબંધ AAAAAAAAAA
પુત્રપ્રાપ્તિની સિદ્ધરાજની ઝંખના જીવનના અંત સુધી અધૂરી જ રહી. તેને પુત્ર ન જ થયે. તેથી તેનું મન વારંવાર વિષાદયુક્ત બની જતું હતું. તેને અંબિકાદેવીની ઉપાસના દ્વારા જાણ થઈ હતી કે, “હે સિદ્ધરાજ ! તને પુત્ર નહી થાય અને તારા પછી તારી ગાદીએ કુમારપાળ આવશે.”
કુમારપાળ પિતાના પછી રાજા બને તે વાત સિદ્ધરાજને મંજૂર ન હતી. તેથી કુમારપાળને મરાવી નાંખવા સિદ્ધરાજે ઘણું પ્રયત્ન કર્યા હતા. પણ સિદ્ધરાજના દરેક પ્રયત્નને કુમારપાળે નિષ્ફળ બના
વ્યા અને લલાટના લેખ સિદ્ધ થઈને જ રહ્યા. કુમારપાળને સંરક્ષતા સૂરિવર્થ
કુમારપાળને સિદ્ધરાજના ભયથી સદા નાસતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bunatumaragyanbhandar.com