________________
હેમચંદ્રાચાર્ય
[ ૪૧
વન્દન કરવા આવ્યા. તેમની બંધ મુઠ્ઠીમાં “હરડે’ હતી. હેમચન્દ્રાચાર્યે પુછ્યું :
“મન્નીશ્વર ! હાથમાં શું છે ?”
કપર્દીએ જવાબ આપ્યોઃ હરડઈ” (“હરડઈ એ હરડે માટે પ્રાકૃતભાષામાં વપરાતે શબ્દ છે.)
હેમચન્દ્રાચાર્યે સિમત સાથે શ્લેષ કરતાં કહ્યું? “હું રડઈ ? અર્થાત્ હજી “હું રડે છે ?”
વર્ણાક્ષરેમાં “” છેલે હેવાથી રડે છે, એમ કહેવાતું હતું. ત્યારે કપર્દી હેમચન્દ્રાચાર્યને કલેષ સમજી ગયા. તેમણે કહ્યું : “ના ! ગુરુદેવ ! પહેલાં રડતે હતે. કેમ કે તે વર્ણાક્ષરેમાં છેલે છે. પરંતુ હવે તો આપના નામમાં શું પ્રથમ આવી ગયે. તેથી હવે હું હસે છે.” શત્રુ પ્રત્યે સમષ્ટિ-મિત્રષ્ટિ
દેવાધિ પંડિતને હેમચન્દ્રાચાર્ય પ્રત્યે ઈર્ષ્યાભાવ હતે. છતાં ય સૂરિદેવ તો તેના પ્રત્યે પણ નિર્મળ સ્નેહભાવ-મિત્રભાવ રાખતા હતા.
સિદ્ધરાજે રાજવિહાર જિનાલય બંધાવ્યું હતું. તેમાં ભગવાન શ્રી આદીશ્વરપ્રભુની પ્રતિષ્ઠા-પ્રસંગે દેવબોધિ ત્યાં આવ્યા હતા. દેવાધિ પ્રખર પંડિત હતું. તેણે એક સંસ્કૃત-લક કહ્યા. જેમાં જિનભગવાનની સ્તુતિ કરવામાં આવી હતી. તે કને ભાવાર્થ આ પ્રમાણે હતું ઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kuwatumaragyanbhandar.com