________________
૩૬ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
આ સમયે અરેન વિદ્વાનોએ સિદ્ધરાજ આગળ ફરિયાદ કરી કે : “હેમચન્દ્રાચાર્યજી પાંડવેએ જૈન દીક્ષા લીધી અને શત્રુંજય ઉપર મેસે પધાર્યાની વાતે રજૂ કરે છે. જે આપણા ધર્મની માન્યતાથી સાવ વિરુદ્ધ છે. આ તે ન જ ચાલી શકે. ”
સિદ્ધરાજે હેમચંદ્રાચાર્યજીને મળીને આ બાબતને ખુલાસે આપવા અને વિદ્વાનોના મનની શંકાનું સમાધાન કરવા વિનંતી કરી.
ત્યાર બાદ હેમચન્દ્રાચાર્યજીએ, સિદ્ધરાજે આજેલી વિદ્વાનની સભામાં જણાવ્યું : “અમારા જેને શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે પાંડવોએ જેન દીક્ષા લીધી હતી. અને તેઓ શત્રુંજય ઉપર મેસે પધાર્યા હતા. ત્યાં પાંડવોની મૂર્તિઓ પણ છે. પરંતુ એક જ નામની અનેક વ્યક્તિઓ આ અનંત ભૂતકાળમાં થઈ હોય છે. તેથી શત્રુંજય ઉપર મેસે પધાર્યા તે પાંડ અને તમારા મહાભારતના પાંડવો જુદા-જુદા હોઈ જ શકે છે. આથી કે વિરોધ રહેતા જ નથી.
“જો આમ નહિ માને છે, તમારા મહાભારતમાં ભીષ્મ પર્વમાં એમ જણુવ્યું છે કે ભીષ્મપિતામહે પોતાના કુટુમ્બીજનેને એમ કહ્યું હતું કે “જ્યાં કોઈને પણ કયારેય અગ્નિદાહ થા ન હોય
ત્યાં મારે અગ્નિસંસ્કાર કરજે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com