________________
૮ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
ધ્રુજી ઊઠયું : એણે સાદ દીધું : “બેટા ચાંગા ! તું કયાં ગયે ?” અને ત્યાં જ પાહિણીની નજર ચાંગા પર પડી. નાનકડો ચંગદેવ, ગુરુદેવની પાટ ઉપર કઈ યોગીપુરુષની અનોખી છટાથી બેઠેલો દેખાયા.
માતા વ્યગ્ર બની ગઈ. એ દોડી... અને બાળ ચંગદેવને ઉઠાડતી બેલી : “બેટા ! ત્યાં આપણાથી ન બેસાય. એ તે ગુરુદેવનું આસન છે.” ત્યાં તે પાછળથી એક વત્સલ-વાણું ઉપાશ્રયમાં ગૂંજી ઊઠી :
ચગદેવ માટે ગુરુની માંગણી :
પાહિણી ! એ બાળ ભલે બેઠો ! એ બાળ કેાઈ સામાન્ય બાળ નથી; એ તે ભાવિને જિનશાસનને રખેવાળ છે. વિધાતાનું એ વિરલ સર્જન છે. યાદ કર ! તે દિવસે તને આવેલા સ્વપ્નને ! એ સ્વપ્નમાં તે મને અર્પણ કરેલું અદ્દભુત ચિંતામણીરત્ન તે આ જ બાળક છે.
નિસર્ગની મહાજના પ્રમાણે આ બાળક આ જીવન દરમ્યાન સુધર્મા ગણધરની પાટને ઉજાળશેઅજવાળશે. આ અંગદેવ કેઈ ચણા-મમરા વેચમારી કરિયાણાની દુકાન માલિક થવા સાથે નથી. કેઈ મેલો મુત્સદ્દી રાજકારણ કે સંસારના ભાગે ભેગવનારો વિલાસી લખપતિ થવા નથી
સજા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com