________________
[ ૧૦ ] augavmazza મુક્તિ યાત્રા પ્રતિ મંગલપ્રયાણ
રિદેવે કરેલી સ્વમૃત્યુ-આગાહી
જીવનની પળેપળને સુન્દર અને સફળ સદુપગ કરીને સંસારને ધર્મસંસ્કારને સદુપદેશ અર્ધનારા અને સાડા ત્રણ કરોડ લોક પ્રમાણ અદ્દભુત સાહિત્ય સર્જન કરનારા આ સૂરીશ્વર ચોર્યાસી વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભોગવી શકયા.
પિતાના અંતકાળની (મૃત્યુની) તેઓશ્રીને પહેલેથી જાણ થઈ ગઈ હતી. ઉત્તમ ચારિત્ર્યશીલ યેગી પુરુષોને માટે આ સિદ્ધિ સ્વાભાવિક હેય છે, તેમાં કશું જ અસંભવિત નથી. મૃત્યુના છ મહિના પહેલાં તેમણે પોતાના ગુરુબંધુ શ્રી પ્રદ્યુમ્નસૂરિને આની જાણ પણ કરી દીધી હતી. અને તેને શોક ન કરવા જણાવ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com