________________
હેમચ’દ્રાચાય
[ ૮૫
तर्कः संजनितो नवो जिनवरादीनां चरित्रं नवम् વતં યેનન મેનઝેન વિધિના મોર્ફે નૃત: ટૂરત: ।'
'
અર્થાત્-‘જેમણે નવું વ્યાકરણ (સિદ્ધહેમશબ્દાનુ શાસન) રચ્યું. નવું છંદશાસ્ત્ર (છંદાનુશાસન) રચ્યું.નવા વ્યાશ્રય (સંસ્કૃત ‘વ્યાશ્રય’ અને પ્રાકૃત ‘વ્યાશ્રય’-કુમારપાલ ચરિત) અને અલકારશાસ્ત્ર (કાવ્યાનુશાસન) પ્રસિદ્ધ કર્યો. નવું ચેાશાસ્ત્ર પ્રકટ કર્યું. નવુ" તર્કશાસ્ત્ર (પ્રમાણમીમાંસા) રચ્યું. તથા જિનેશ્વર આદિનું નવુ. ચરિત્ર (ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર અને પરિશિષ્ટ પ) નિષ્ક્ર કર્યું”, તે હેમચન્દ્રાચાર્ય' (આપણુ) અજ્ઞાન કઈ કઈ રીતે દૂર નથી કર્યું ? અર્થાત્ સર્વ રીતે દૂર કર્યુ છે.” હેમચન્દ્રાચાય ના વિવિધ સાહિત્યને ટ્રેક પરિચય
.
હેમચન્દ્રાચાય જીએ ચાર સમ શબ્દકથા રચી આપ્યાં (૧) અભિધાન ચિંતામણી. = (લાક: ૧૫૪૧) (૨) અનેકા સંગ્રહ (શ્લેાકઃ ૧૮૨૯) (૩) દેશી નામમાલા (લેાકઃ ૭૮૩) અને (૪) નિધ‘ટુસંગ્રહ (àાક: ૩૯૬)
‘કાવ્યાનુશાસન’ એ અલકારશાસ્ત્રના ગ્રન્થ
ઇ. સ. ૧૮૦૮માં ‘કાલબ્રુક’ નામના એક અંગ્રેજે સૌ પ્રથમ કલકત્તાથી અભિધાન' પ્રગટ કર્યું
હતુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com