________________
કહેવતસંગ્રહ
માત આવે પણ આશા મટે નહીં. આવરદા તુટે છે, પણ આશા તુટતી નથી. દાહરાઆશાને અમૃત ગણા, પણ છે કડવી ઝેર; છાડા ચેતી સુધડ નર, નહીં તા થાશે કર. ડાકી ડગમગ ડગડગે, શિથિલ થયું શરીર; તેા પણ ઉભે નાચતા, તૃષ્ણા નદીને તીર. સારહા—આશા ઉંડી ખાડ, પઢાડથી થાય ન પુરી; હેમ મેરૂ સમ હેાય, તે પણુ રહે અધુરી. Live in hopes and die in despair. It is hope alone that makes us willing to live. ૫૮. વિનાશકાળે વિપરીત બુદ્ધિ. ૧૧
૪૪
૫૯ રંડીકા જી હુંડીમેં. ૬
विनाशकाले विपरीतबुद्धिः • બુદ્ધિ: ર્માનુસારની.
કાંધ ઉપર્ માત ચઢી ખેડું હાય ત્યાં સુમતિ દીધી કામ આવે નહીં. સુમતિ સુજૈ નહીં જ્યારે આવે વિપરીત કાળ,
નબળું થવાનું હેાય ત્યારે વિધિ ભુલાવે છે. દશા કરે ત્યારે બુદ્ધિ કરે, જાય ચુલે ચહડી ચતુરાઇ. અલ્લાહ રૂડ્યા કયા કરે, અવળી મતી દેવે. ઢાહરા—મત દીધે માને નહીં, કમતે મન કાળાય;
રંડીકા જી હુંડીમેં. અમનકા જી લામ્,
૧૦૫
અવળે અક્ષરે આવીયા, તે સવળા ક્રમ સહેવાય. ૧૦૮ જયસી હૈાત હૈ।તવ્યતા, ઐસી ઉપજત બુદ્ધ; હાનહાર હીરદે ખસે, ખીસર્ જાત સખ શુદ્ધ, ૧૦૯ જળ ઊંડાં એડી જાજરી, કાંઠે। કયાંએ ન દેખાય; જેના ખુટ્યા ખારવા, તેના વા પણ કવાર વાય. ૧૧૦ આનંદ કહે પરમાનંદ્રા, ભેદુ કર્યું ભુજંત; દ્વિ ઊઠે દિશા કરે, અવળા ખેાપ કરંત. ૧૧૧
સુતારનું મન આવીએ, ઊંટનું મન ઝાંખરામાં.
૧૦૬
૧૦૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧ કાળાય=ખીલે, રાજી થાય. ૨ વાયા વા. ૩ બેડું જ્ઞાતા, જાણીતા. ૪ ખાપ=જોખમમાં પડવાનાં મૂર્ખાઇ ભરેલાં કામ,
www.umaragyanbhandar.com