________________
કહેવતસંગ્રહ
૪૩૧
વેરીને વાળાવવા સારૂ તું ગાઝારા ગિરનાર, હજી તેવા તે તેવા ઉભા છું, શરમાતા નથી, કે રાહા ખેંગાર મરતાં તું ખળભળી પડીને પ્રેમ નમી ન ગયા. ત્યારે ગિરનાર પડતા હાય એમ મનમાં ભાવના થવાથી રાણુકદેવી કહે છે,
૪૮૪
મા પડ મારા આધાર, ચોસલ કાણુ ચડાવશે; ગયા ચડાવણહાર, છત્રતાં જાતર આવો. મારા આધાર ગિરનાર તું પડીશ નહીં, કેમકે તારા પથરાનાં ચેસલાં ચડાવી તને કાણુ ઉભા કરશે. તને ઉભા રાખનાર તે ગયા, માટે જીવતા રહે ને ઉભા રહે, તારી જાત્રાએ જીવતા હાશ તા આવશે. પાટણ પાંહાચ્યા પછી
ખાળું પાટણ દેશ, પાણી વિષ્ણુ પુરા મરે; સરવા સાર દેશ, સાવજડાસ જળ પીએ.
પછી વખાણે છેઃ
વારૂં પાટણ દેશ, સર્વે। સેારઠ દેશ, ધણી મરતાં રાણકદેવી રેતી રાહા ખેંગારના મુડદા સામું જોઈ કહે છે:
દાહરા
જીસે પટાળાં નીપજે; લાખેણી મળે લાખડી, નથી એમ સમજી પાટણની એ
xe
વાએ કે મુડી, ચણુ′ યુપ દંત; જીવા પટાળાં વાળીએ, લેાબડીવાળીના ગ્રંથ. રાણકદેવી જવામ આપે છે સારા
વારૂં શહેર વઢવાણુ, ભાગાળે ભાગાવા વહે; ભાગવતા રાહ ખેંગાર, હવે ભાગવ ભાગાવા ધણી.
૪૫
see
પાંપણને પડતે, કા(કહેા)તા કુવા ભરાવીએ; માણેરા મરતે, શરીરમાં સાં વહે. પાંપણના એક પલકારામાં કુવા ભરાઈ જાય તેટલાં આંસુ પડે, કારણુ શરીરમાં તેા ઝરા તે ઝરાનાં સરણાં ચાલે છે એટલું દુ:ખ છે.
હવે સતી થતી વખતે રાણકદેવી કહે છે
સારા
૧ સેયાંહાં. ૨ લાખેણી=સારી. ૪ રચણ્=ધુળની ૨૪, ૫ મુાર્ક અથવા ચ્હાટી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪૮૭
૪૫
૩ લાખડી=સ્ત્રીઓને એઢવાનું વસ્ત્ર.
www.umaragyanbhandar.com