________________
કહેવતસંગ્રહ
રજપૂત;
સપૂત.
ભય.
વેપારે વાણી, રણુ જાય અધીરાઇએ અર્ધાંગના, કૈટાણે આછી કુખે અવતર્યાં, પાપ તા નહીં પાર; અણુપુરે મરવું પડે, લેખ લખ્યા કિર્તીર. કર્મમાં જે લેખ લખ્યા, તે મિથ્યા નન્ન થાય; ટૂંક મટી રાજા અને, રાજા ટૂંકજ થાય. કવિ, પંડિત એર ચતુર નર, વેશ્યા, ભટ, નટખટ; ઈનસ કપટ ન કીજીએ, નર્ક રચે કપટ,ર નાની તેાએ નાગણી, ચમરી તેાએ પુંછ; મિનાતાએ માટીડા, ભાંગી તેાએ ભરૂચ, છાંટાતાએ થારના, થાડી તાએ પુંચ; તણુખાતેાએ આગને, ભાંગી તાએ દુશ્મન તેાએ બાંધવા, ધર્મી તેાએ તુચ્છ; કણી તેાએ સુલેમાની, ભાંગી તાએ ભરૂચ. ઝાંખી તેાએ દૈવની, મૂર્ખ તેાએ ગુચ્છ; ફાટેલ તાએ ખાસડાં, ભાંગી તાએ ભય. ઝીણી તેાએ રાખડી,ă પાંખી તેાએ મુચ્છ; ધરા તાએ ગરાસિયા, ભાંગીતાએ ભરૂચ. લોંડી તાએ રાજની, સારૂં તેાએ મસા; ક્રૂવેડ તાએ કામિની, ખાળે તેાએ ભાણુ. જેવા તેાએ ચુલા, ઘરડા તાએ તુખાર;પ હીા તાએ દીકરા, સારા તાએ સુનાર. ઝુંપડું તાએ ગાંઠનું,॰ થાડું તાએ ઝેર; ધર્મી તાએ ઠીમરા, નાના તાએ શેર. ઢીંકા તાએ હેતને, ચાડાતાએ વર્ષાદ; સારા તમે તરકડા, થાડા તાએ પ્રસાદ.
૪૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૨૩
૩૨૪
રપ
૩૨૬
૩૨૭
૩૨૮
૩૨૯
૩૩૦
૩૩૧
૩૩૨
833
૩૩૪
૩૩૫
૧ એછી કુખે-નીચને પેટ. અણખુંટે=આવરદા ખુચા વગર.
૨ પઢ રચેલાં
છે તે કવિ, પંડિત, ચતુર નર, વેઠ્યા, ભટ(વિદ્વાન ) ને નટખટ (પહેાયેલાં)નાં રચેલાં છે, માટે એટલાંથી કપઢ કરવું કે રમવું નહીં. કારણ કપટ પકડાઈ જાય. ૩૨૭ થી ૩૪૩ આટલા પદાર્થ હલકા લાગે, પણ હલકાભારે ગણવા નહીં, વિવેક રાખીને ગણતરી કરવી. ૩ એકસંપ કરેલા જથે.. ૪ રાઇડી=રાઈના દાણા. ૫ તુખારઘેાડા.
છ ગાંઠનું=પેાતાના પૈસાથી બાંધેલું, ૮ પ્રસાદ=
૬ સુનાર=સારે। તેય ચાર. પ્રસાદીની મીઠાઈ,
કૃપા,
www.umaragyanbhandar.com