________________
કહેવતસંગ્રહ
મન મોતી ઓર દુધકા, તને એક સ્વભાવ; ફાટે પીછે ના મીલે, કેટી જતન બનાવ. કુંજર મુખતે ગીર પડ્યો, સો ઘટયો ન ગજ આહાર; લાખો કીડી લે ચલી, સે પિષનકું પરિવાર. તુજે પરાઈ કયા પડી, તું આપકી નિવેડ; તેરી જહાજ દરીઆમેં, ડુબે નહીં મેં ખેડ, પડ્યા રહે દરબારમેં, ધક્કા ધણુકા ખાય; કબહુ લહેર સમુદ્રકી, દુઃખ દારિદ્રય સબ જાય. વીંછી કેરી વેદના, જેને વીતી હેય; તે જાણે પીડ પારકી, અવર ન જાણે કેય. સજન ધાગા પ્રીતકા, ખેંચે મત તૂટ જાય; તૂટે ફીર એ સાંધીએ, બી, ગાંઠ પડ જાય. વિપત્તિ સમાન સુખ નહીં, જે થોડે દીન હોય; ઈષ્ટ મિત્ર ભાઈ બંધુ, જાન પડત સબ કેય. ધ્યાન કીયે કયા હેત હે, જે મન મેલ ન જાય; બગ અરુ બીલી ધ્યાન ધરી, પશુ પકડકે ખાય. મન જાવે તે જાન દે, મત દે જાને શરીર; બીના ચડાઈ કામઠી, કયું લગે તીર. તુલસી કહે છે સુમ ધન, નવ ખરચે નવ ખાય; માખી મધ ભેગું કરી, આખર ઉડકે જાય. ભલે ભલાઈ ના તજે, દુષ્ટ ન ચુકે દાવ; ચંદનને સળગાવતાં, પ્રગટે શુભ સ્વભાવ. દાદુ નાણું સાચકા, ફરે નવ ખંડ માય; જેસાકું તેસા કહે, વો નિંદા ન ગણાય. દીલ લગા વોહી સગા, ઓર સગા નહિ કેઈ; મા બેઠી મેહેલાં બળે, પ્રિય પરંતર જોઈ. નાગર, નાચણ ને પાવડી, સીંગી ને સુનાર; એ પાંચે ન થાય આપણું, છઠ્ઠા ખેડાવાળ. બચન તજે ન સત્યપુરૂષ, તજે પ્રાણ અગ્ર દેશ; પ્રાણ પુત્ર દુહુ પરહર્યા, બચન હેત અવધેશ.
૯૭
૧ પીતરમુકાબલે. ૨ અવધેશ=અધ્યાના ઘણું, દશરથ રાજા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com