________________
કહેવતસંગ્રહ
૧૪૪
લાવ ઘેાડા ને ચડાવ વધેડા. ચઢે ચુલા ખાઊઁ. ૩૦૫. વાછડી વરતમાં ડુલી. ૨
વાડી વરતમાં ફુલી. ધર વ્યાજમાં ખાયું. ૩૦૬. ઈશ્વરી ન્યાય એની મેળે ઉતરે છે. પડવું. ૧૧
ઈશ્વરી ન્યાય એની મેળે ઉતરે છે. આંખ છુટનારી તે ઝાંકા વાગનાર.
કાલી કુત્તી મરતે વાલી, એર મીઆંક જસ આને વાલા. બગાસું ખાતાં સાકરના ગાંગડા આવી ગયે. પ્રભુની લાકડીને ડાકા વાગે નહીં.
લાગનાર્ થાય ત્યારે ગેબની ગેાળા લાગે.
ધ્રુવ દાષ લેતા જ નથી. આંધળાના ઘા પાધા આવ્યેા.ર
ચટપટ જોઈએ.
ચઢ રોટી ને પટ દાળ.
કાગનું બેસવું ને તાડનું
કાગનું બેસવું ને તાડનું પડવું.
૧. વરત એટલે ઢાર ચારનારને માસિક કે વાર્ષિક રકમ અગર દાણા આપવાના તે વરત. તે આળસમાં અપાયા નહીં તેથી વરત ચડી ગયું. તેમાં વાછડી તે ચારનારને ઘેર રાખેલી તેની કીમત જેટલું વરત ચડયું. એટલે તે વાછડી ભરવાડે વરતમાં રાખી. આંધળાના ધા પાધરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨ ટીડા ોશી કરીને એક જોશી હતા. તે પેાતાને સાસરે ખીજે ગામ જતા હતા. રસ્તામાં એક રખડતા ખળદ જોઇ વગડાઉ વેલા લેઇને એક ઝાડને ઠુંઠે આંધ્યા ને પોતે સાસરાને ઘેર ગયા. સાસુ રોટલા ઘડતી હતી તેના ટપકારા ઉપરથી તે રોટલા ઘડાયા એવું ટીડે જાણ્યું. પછી સાસુએ નવ રોટલા પીરસ્યા, ત્યારે જોશી ખેલ્યા, ટપ તેર ને નવ કાં? (ટપકાં તેનાં થયાં તે મને નવ કેમ પીરસે છે.) ત્યારે સાસુ ખાલ્યાં, ગ્રુપ, ચાર છાસમાં’ (ચુપ રહેા, ચાર રાટલા છાસમાં ખાવા આપીશ.)
તેર રોટલા ટપકા ઉપરથી ટીડા જોશીએ ગણેલા તે વાત સાસુ જાણતી નહીં હાવાથી સાસુએ ધાર્યું કે રસેાડામાં રોટલા ઘડ્યા ને ોશીએ નણ્યું તે કાંઇક વિદ્યા તેની પાસે ખરી. માટે સાસુએ ટીડા જોશીના સસરા પાસે વાત કરી કે, ટીડા જોશીમાં જ્યાતિષ વિદ્યાનું અદ્ભુત જ્ઞાન છે.' ત્યારે સસરાએ પેાતાના ખાવાયલા બળદ ક્યાંથી જડશે એ પ્રશ્ન પૂછ્યા. ટીડા જોશીએ જ્યાતિષ વિદ્યાની રીત પ્રમાણે વિચારવાના ડાળ કરીને કહ્યું કે, અમુક દિશાએ એ ત્યાં જડશે.' કેમકે ોશીએ પેાતે બળદ બાંધેલ હતા તે દિશા બતાવી. તે દિશાએ જતાં વગડામાં ખળા જડ્યો, અને જોશીની આમ, બહુ ફેલાઈ.
તે વખતે રાજાના એક હાર ખાવાયલ હતા તેથી રાજાએ હુકમ કર્યો કે, ટીડા જોશીને કેદ કરીને આંહીં લાવા ને તેને કેદ તરીકે દરખારના મહેલમાં રાખવા ને પૂછ્યું
www.umaragyanbhandar.com