SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ કહેવતસંગ્રહ એ તા જન્મના રાતા છે. એ તા કાઈ દિવસ બે પાડૅ એ ઊગે ત્યાંથી જ પેાલેા. G ઢારા દાદા મ કરર દાખડા, વીરા મકર વાર;૪ જે નર મુએ ન ધર આંગણે, તે મરે ન ઝાંપા બાહાર. It is a poor heart that never rejoices. ૨૭૨. એ તા ગર્ભશ્રીમંત છે. ૭ . એ તા ગર્ભશ્રીમંત છે. એ તે! સાનાના પારણામાં ઝુલેલા છે. એ તો અસલ રેશમ છે. એ તેા પાના કુલાંમાં ઉછર્યો છે. એ તા દાલતમાં આળેાટી મેટા થયા છે. એ તો અસલ અમીર છે. એ તેા કર્યાં કામના ધણી છે. He was born with a silver spoon in his mouth. ૨૭૩. એ મંગાળે મેશ વળવા ઢે તેવા નથી. ૧૧ જન્મના દુ:ખી, તે ભુખ્તાવર નામ. થયાજ નથી. એ મંગાળે મેશ વળવા દે તેવા નથી.પ એ કાઇનાં દારિદ્ર કે તેવા નથી, એની ગાં– ભમરા છે. એ કાઇનું તાળે તેવા નથી. એણે કાઇની ચોટલીએ દારા એમાં કાઇના શુક્રવાર થાય એક દી ઢરીડ઼ામ એસે તેવા નથી. એ તા સદા રમતા ભમે છે. મંગળવારે માંડે તે આદિતવારે રાંડે. નાખ્યા નથી. તેમ નથી. એ તા રમતા રામ છે. એ સામે સાજા તે મંગળે માંદા છે. ૨૭૪. પેાતી બગડી જાય છે. ૧૩ ૩૦૦ (બીકણુને બીક લાગે તે વખતની સ્થિતિ. ) બગડી જાય છે. પગમાંથી ધૂળ નીકળી ગઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પેાતી ૧ એ તે। કાઈ દિવસ બે પાનડે થયા જ નથી,” એને ભાવાર્થ:-ઝાડ વાવે કે અેડનું ખીજ વાવે ત્યારે પાણી પાવાથી કાંટા ફૂટી નીકળે છે ને એ પાનડાં આવે છે તે પણ જ્યારે આવે નહીં ત્યારે જમીનમાં ને જમીનમાં ખી મળી ગયું કહેવાય છે. એવું ખીજ નમાલું ગણાય છે. તેમ જે માસ કાઈ દિવસ પુષ્ટ થાય નહીં તેને આ કહેવત લાગુ છે. ૨ નહીં=નકાર ખતાવનાર. ૐ મેહેનત. ૪ મદદ. ૫ મંગાળા-ચુલા. એ કાઈ ઠેકાણે ધણા દિવસ રહે તા ચુલા ઉપર કુંવાડાની મેશ ખાઝે. કારણ કે ઝાઝા દિવસ રસાઈ કરવી પડે, પણ એ એવા છે કે રોજ નવાં નવાં ઠેકાણાં શાધે ને નવા ચુલા કરે એટલે ચુલા ઉપર મેશ વળવા દે નહીં અર્થાત્ અસ્થિર મનના માણુસ છે. www.umaragyanbhandar.com
SR No.034837
Book TitleGujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Original Sutra AuthorN/A
AuthorAshram Dalichand Shah
PublisherMulchand Asharam Shah
Publication Year1923
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy