________________
૪૫
બહુ ઓછું થયું. બ્રાહ્મણ કે તેમનાથી ભડકતા તેમને “પ્રચ્છન્ન બદ્ધ તરીકે માનતા અને ઘણું તેમની સાથે ભળ્યા પણ ખરા. પણ એક જ કારણે કે વાદવિવાદમાં તેમને છત મળે. પરિણામે સંન્યાસીએની સ્થિતિ પાછી રાજ્યાશ્રિત બની ગઈ અને લોકવ્યવસ્થા તેમ જ ધર્મ વ્યવસ્થાને કોઈ અનુબંધ ન રહ્યો. પરિણામે તે સંસ્કૃતિને પૂર્ણ વિજય ન થયો.
આપણે મુસલમાનોના આક્રમણના અગાઉના તબક્કામાં આવી પચ્યા છીએ. આપણે જોવાનું એ છે કે પલટાતાં રાજ્યમાં અનુબંધની કઈ એવી કડી ખુટતી હતી અને તેને આપણે પૂર્વજોએ જેડી છે કે નહીં? તે વિચારવાનું છે.
ચર્ચા-વિચારણા શ્રી માટલિયાજીએ ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું : “આપણે જોયું કે મિસરની સંસ્કૃતિ નિકિય શાંતિપ્રિય હેઈને કરમાઈ ગઈ. બીજને આધીન થઈ ત્યાં પ્રાકૃતિક દેવની પૂજ, જેશી, પ્રજા અને રાજા ત્રણેય કરતાં, પણ માધુસંસ્થા કે તરત ચિતકે ન હોવાથી તેને ભેજનાપૂર્વક વિકાસ ન થઈ શકે, એ સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ
એવી જ રીતે મેસોપોટેમિયાની સંસ્કૃતિ પણ અસ્ત થવા પામી કાવ્યું કે ત્યાં લોકસંગઠને કે લોકસેવક સંગઠને ન હતાં, પરિણામે ધર્મગુરુએ રાજ્યાબિત થઈ ગયા. તેમના પ્રદેશની વચ્ચે ઘાટ હતા. ઘાટ પછીને પ્રદેશ ટુકા ઘાસને હતા. બાજુમાં મિસર, સરિયા વગેરે હતાં બાજુમાં દરિયાકાં પણ તે એટલે તેઓ વેપારી બન્યા. તેમાંથી એક આની શાખા ભારતમાં ગઈ અને બીજી યુરોપમાં ગઈ. એક ફોટો ઈરાન તરફ પણ ગયો. ભારતની સંસ્કૃતિ-વિકાસ આપણે જોઈ ગયા છીએ. ભારતની સંસ્કૃતિમાં ઉદારતાનું મૂળ કારણ અહીંની ફળદ્રુપતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com