________________
૨૩૯
અર્થશાસ્ત્ર વિકસ્યું. વ્યવસ્થા (Management) કેવી રીતે કરવી ? ગુમાસ્તા કે માણસા દેવાં રાખવાં ? ખં કરતાં આવક કેમ વધે? એ બાબતાને વિચાર કરવામાં આવ્યે. આવક વધતાં Moneyએટલે પૈસા પૈસાને વધારે છે એ મૂત્રના દૃષ્ટિ મુખ્ય હી;
begets money આધારે માત્ર પૈસા વી રીતે કમાવે; એ જ નફાજ મુખ્ય લક્ષ્ય રહ્યું. આ વાત થોડા૪ સમય સુધી ચાલી પણ તેમાં હરીફાઈ જાગી. તેમાં જે ટકી શકે તે જીતે. તેના હાથમાં કારખાના વેપાર, સ્ટીમરા અને પ્રદેશેા રહે. આ હરીફાઇ વ્યક્તિથી શરૂ થઇ અને તેની વ્યાપકતા રાજ્ય સુધી ફેલાઈ. રાજ્યે એ પણ એ હરીફાઈ તને મેાટાં કારખાનાંએ ઊભાં કર્યાં આમાં જે થાકયાં–પાછાં પડયાં તેમને રોષ પ્રગટયા અને તેમણે લડાઇ કરી. જન્મની થાકયુ એટલે તેણે પહેલુ અને ખીજું વિશ્વયુદ્ધ કરાવ્યું.
આમાં આ બાબતે સામે આવીઃ—(૧) હરીફાઈ, ( ૨ ) દરેક વસ્તુ ના માટે બનાવવી; વધારે નફાવાળી વસ્તુ બનાવવી પછી ભલે તે રાષ્ટ્રધાતક હોય. (૩) જેની પાસે સંપત્તિ હોય તેને પેતાની રીતે ઉપયાગ કરવાની છૂટ. તેને કાઈ શકે નહીં. (૪) સરખે સરખા હરીકાઈમાં ઊતરે તા બજાર તૂટે અને માલ સેાંધેા થાય; પણ તેમન થવા દેવુ એટલે કે મુક્ત-વેપારની હરિફાઈ ન ચાલવા દેવી.
આ અનીતિનાં શું પરિણામે। આવ્યાં ?
જેની પાસે સાધના ઢાંચાં હતાં, મૂડી ન હતી તે બધા તૂટી ગયા. ગામના લૂવાર પાસે, કે ભઠ્ઠીના કાલમા કરનાર પાસે આધુનિક સાધાનાં ન હોઈ ને તેના ઢારીમરા છૂટા થયા અને વર્કશોપમાં જોડાયા; અગર ગામ મૂઠ્ઠી ઢારખાનાવાળા શહેરમાં ગયા. તે રાજના ૪૦૫ રૂપિયાની રાજીમાં વેચાઈ ગયા. નાના વેપારી પાસે મૂડી ન હોઈ તે તેણે વેપાર છેડયા અને તે૨૦૦-૩૦૦ રૂા.ની માસિક દલાલી એજન્સી જેવું કામ કરવા લાગ્યા. પગે મશીન ચલાવનાર દરજી ન ટકી શકયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com